Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Murti Pran Pratishtha Mahotsav - online gujarat news - Page 3

Tag: Murti Pran Pratishtha Mahotsav

કલોલ : રકનપુર ગામ ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના નૂતન મંદિરનો ભવ્ય ત્રિદિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રકનપુર ગામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

મહેસાણા : ભાકડીયા ગામ ખાતે યોજાયો શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી ક્ષેમકલ્યાણી માતાજી અને શ્રી ગોગા મહારાજના ભવ્ય મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના ભાકડીયા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદીવસીય પ્રાણ…

કલોલ : રકનપુર ગામ ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજીના નુતન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રકનપુર ગામ ખાતે આઇ શ્રી ખોડિયાર માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, ગામના શ્રી વિષ્ણુભાઈ પટેલની દિવ્ય…

કડી : કુંડાળ ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીના નવીન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડળ ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ મંદિર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

ગાંધીનગર : અંબાપુર ગામ ખાતે શ્રી રાઘવેન્દ્ર સરકારના નવીન મંદિરની ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી શુભારંભ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના અંબાપુર ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર્ કરીને ત્યાં ભવ્ય નવિન…

વડનગર : અમરથોળ ખાતે નવનિર્માણ પામેલા શ્રી હરસિદ્ધ ભવાની માતાજીના નવ્ય, દિવ્ય અને ભવ્ય મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં અમરથોળ વિસ્તારમા શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય…

પ્રાંતિજ : કરોલ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનના નવીન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કરોલ ગામ ખાતે રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા…

અમદાવાદ : ઘોડાસરની ઘનશ્યામનગર સોસાયટી ખાતે શ્રી સધીમાઁ પરિવાર કનીજ દ્વારા નવનિર્મિત મઢમા શ્રી હરસિધ્ધિ માતાજીની અલૌકિક અને તેજોમય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી ઘનશ્યામ નગર સોસાયટી ખાતે શ્રી સઘીમાઁ પરિવાર કનિજ દ્વારા શ્રી સધી માતાજીનો દિવ્ય અને ભવ્ય મઢ…

અમદાવાદ : ઘોડાસર ખાતે નવનિર્માણ પામેલા શ્રી સધીધામના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કનીજ ગામ ખાતે આજથી ભવ્ય શુભારંભ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ ખાતે અમદાવાદ શહેરના ઘોડાસર ખાતે નવનિર્માણ પામેલ શ્રી સધી ધામ મઢના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…

કડી : થોળ ગામ ખાતે નવનિર્મિત શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામ ખાતે મેઇન રોડ ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…