Tag: Murti Pran Pratishtha Mahotsav

કલોલ : ડીંગુચા ગામ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધર્મ ધ્વજા આરોહણ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામ ખાતે ગામમાં પ્રવેશતાની સાથે જ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનુ ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું…

ગાંધીનગર : રાંધેજા ગામ ખાતે આવેલા શ્રી સેંધણી માતાજીના મંદિરે સમસ્ત કલસાજી પરિવાર દ્વારા યોજાયો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે ઐતિહાસિક સેંધણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં સમસ્ત કલસાજી પરિવારની દિવ્ય…

બેચરાજી : ડેડાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી રાધાકૃષ્ણ ભગવાનના દિવ્ય મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામ ખાતે ઐતિહાસિક 125 વર્ષ પુરાણું શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

સાણંદ : હઠીપુરા ગામ ખાતે યોજાયો શ્રી બુટ ભવાની માતાજીના નવીન મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૪

કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના સરપંચ શ્રી નવઘણભાઈ જમોડ દ્વારા આપવામાં આવી હતી, જુઓ સંપૂર્ણ એપિસોડ Shree Butbhavani Mataji Mandir Murti…

વિરમગામ : સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીના ભવ્યાતિભવ્ય પુનઃ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીનુ ઐતિહાસિક સ્વયંભુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીના…

દસ્ક્રોઈ : હાથીજણ ગામ ખાતે ઐતિહાસિક શ્રી વારાહી માતાજીના નવીન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના હાથીજણ ગામ ખાતે શ્રી વારાહી માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં ભવ્ય નવીન મંદિર નિર્માણ કરવામાં…

કલોલ : વેડા ગામ ખાતે શ્રી મેલડી ધામ મંદિરના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે શ્રી મેલડી ધામ મંદિર નિર્માણ થયું છે, જે દેવાલયના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…

નડિયાદ : રણછોડપુરા (કણજરી) ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાનના નવીન મંદિર નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના રણછોડપુરા કણજરી ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય…

અમદાવાદ : વૈષ્ણોદેવીના ગ્રીનવુડ રિસોર્ટમા આવેલા ભગવાન આયરના શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ફેઝ 2માં સીયોર ગામના શ્રી આયર ના ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર…

કડી : કુંડાળ ગામના ખડકી વાસ પરિવાર દ્વારા યોજાયો આઈશ્રી ખોડિયાર માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામ ખાતે ખડકીવાસમાં શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું હતું, જેનો જીર્ણોધાર કરીને…