તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે ઐતિહાસિક સેંધણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં સમસ્ત કલસાજી પરિવારની દિવ્ય પ્રેરણાથી મંદિરમાં માતાજીની નવીન મૂર્તિના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ત્રણ થી પાંચ મે 2024 દરમિયાન શ્રી સેંધણી માતાજીના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ તથા તથા શોભાયાત્રા અને રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા આજરોજ અંતિમ દિવસે માતાજીની દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી સુનિલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Kalsaji Parivar Arranged Murti Pran Pratishtha Mahotsav of Shree Sendhani Mataji Mandir Randheja Gandhinagar
Samast Kalsaji Parivar, Murti Pran Pratishtha Mahotsav, Shree Sendhani Mataji Mandir, Randheja, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *