Tag: Mansa

માણસા : ઇટાદરા ગામના રાવળ વાસ ખાતે યોજાયો શ્રી બ્રહ્માણી માતાજી મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામ ખાતે રાવળ વાસમા શ્રી બ્રહ્માણી માતાજી નું નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દ્વિદિવસીય…

માણસા : સોલૈયા ગામના સમસ્ત સોલૈયા પ્રજાપતિ પરિવાર દ્વારા યોજાયો બહેન દીકરીઓનો સન્માન સમારોહ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે પ્રજાપતિ વાસમા સમગ્ર સોલૈયા પ્રજાપતિ પરીવાર દ્વારા બહેન દીકરીઓના ભવ્ય સન્માન સમારોહનુ આયોજન…

માણસા : બાલવા ગામ ખાતે શ્રી ૨૭ ગોળ આંજણા ચૌધરી યુવક મંડળ દ્વારા યોજાયો સ્નેહ મિલન સમારોહ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે શ્રી ૨૭ ગોળ આંજણા ચૌધરી યુવક મંડળ દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહનું…

માણસા : આનંદપુરા (સોલૈયા) ગામ ના શ્રી મહાકાળી મંદિર ખાતે યોજાયો દિવાળી ગરબા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આનંદપુરા, સોલૈયા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે,…

માણસા : સોજા ગામમા યોજાયો શ્રી વીર વેલુડા મહારાજ તથા શ્રી વેરાઈ માતાજીનો આસો સુદ ચૌદશનો ભવ્ય ગરબા મહોત્સવ ૨૦૨૨

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોજા ગામમાં ઐતિહાસિક વીર વેલુડા મહારાજનુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ માતાજીનું પણ ખૂબ જ…

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે જિલ્લા ડેલિકેટ તથા મોખાસણ ગામના શ્રી અનિલ પટેલની સર્વાનુમતે વરણી

ગાંધીનગર જીલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે પલીયડ સીટના ચાલુ ડેલિકેટ તથા મોખાસણ ગામના વતની અને ભાજપની કલોલની ધારાસભ્ય ટિકિટના દાવેદાર…

માણસા : આજોલ ગામના નવરાત્રી મહોત્સવમા નિર્માણ કરાયો પાવાગઢ જેવો આબેહૂબ ડુંગર

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના આજોલ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે જ્યાં મહાકાળી…

માણસા : પ્રતાપપુરા ગામ ખાતે યોજાયો શ્રી નાનબાઈ માતાજીનો ભવ્ય પ્રાગટ્યોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રતાપપુરા ગામ ખાતે શ્રી નાનબાઈ માતાજીનું ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…

માણસા : ધોળાકુવા ગામના શ્રી સેંધણી માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય યજ્ઞ મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ગામ ખાતે શ્રી સેંધણી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજીના અહીંયા…

માણસા : તખ્તેશ્વર રોડ ઉપર આવેલા શ્રી રામદેવ નકલંક ધામ મંદિર ખાતે ૨૧ મી વર્ષગાંઠ તથા શ્રી ખોડીદાસ બાપુની દિવ્ય પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં તખ્તેશ્વર રોડ પર પોલીસ સ્ટેશનની બાજુમા શ્રી રામદેવ નકલંક ધામ કરીને ખુબ જ સુંદર અને ભવ્ય…