Tag: 2022

કડી : કરણપુરના આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો શતચંડી યજ્ઞ મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી શહેરના કરણપુર વિસ્તારમા આઈશ્રી ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી ખોડીયાર માતાજી ખુબ જ દિવ્ય…

સિદ્ધપુર : કુંવારા ગામ ખાતે શ્રી પુરીબાના ઓરતાના દેવ શ્રી સિકોતર માતાજી, શ્રી વીર મહારાજ તથા શ્રી ગોગા મહારાજના મંદિરના ભવ્યાતિભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામ ખાતે ઘાનાવાડ રોડ પર શ્રી વહાણવટી ફાર્મ ખાતે શ્રી પુરીબાના ઓરતાના દેવ શ્રી સિકોતર…

વિજાપુર : લાડોલ ગામ ખાતે આવેલા શ્રી રણછોડરાયજી મંદિર પાળવાળુ ખાતે યોજાયો ૨૧ કુંડાત્મક મહાવિષ્ણુયાગ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમા અતિ પૌરાણિક એવુ પાળવાળુ શ્રી રણછોડરાયજીનુ મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર…

અમદાવાદ : શાહીબાગ વિસ્તારના સરદાર સ્મારક ખાતે રાજસ્થાન જૈન મિત્ર પરિષદ દ્વારા યોજાઇ મહાવીર જન્મ કલ્યાણક નિમિતે ભવ્યાતીભવ્ય ભક્તિ સંધ્યા

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સરદાર સ્મારક ખાતે રાજસ્થાન જૈન મિત્ર પરિષદ દ્વારા દર મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે સવારે લડું વિતરણ તથા…

માણસા : વાગોસણા ગામ ખાતે નૂતન શ્રી રામજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વાગોસણા ગામ ખાતે સુંદર અને ભવ્ય શ્રી રામજી મંદિરનુ નિર્માણ થયું છે, જેનો નવ્ય, દિવ્ય અને…

ખંભાત : નાના કલોદરા ગામના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવ

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નાના કલોદરા ગામમાં વડતાલ તાબા નું ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે,…

ગાંધીનગર : પોર ગામ ખાતે ધુળેટી પર્વ નિમિત્તે યોજાયો પરંપરાગત જેર મહોત્સવ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પોર ગામમાં ધુળેટી પર્વની એક અનોખી અને પરંપરાગત ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, જેમાં આશરે ૫૦૦ વર્ષથી…

અમદાવાદ : ઓગણજ ખાતે આવેલા પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ સંચાલિત વિશ્વકર્મા સંકુલ ખાતે યોજાયો શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ૨૦૨૨

વિશ્વકર્મા જયંતીની ઉજવણી સમગ્ર વિશ્વમા ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના ઓગણજ વિસ્તારમા જ્યાં અહીંયા પાટણવાડા ગજ્જર સુથાર…

મહેસાણા : દેવરાસણ ગામ ના શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય શ્રી ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવ ૨૦૨૨

તાલુકા-જિલ્લા મહેસાણાના દેવરાસણ ગામ માં આઈશ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજી…

મહેસાણા : સામેત્રા ગામના શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે યોજાયો ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવ ૨૦૨૨

તાલુકા જિલ્લા મહેસાણાના સામેત્રા ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ખોડિયાર માતાજી અલૌકિક પ્રતિમમા…