Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 157

પવિત્ર ભાદરવા માસમા દર્શન કરીએ લાલપુર ગામના શ્રી રામદેવપીર મહારાજના

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના લાલપુર (કુબડથલ) ગામમા શ્રી રામદેવપીર મહારાજનુ ભવ્ય અને સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી રામદેવપીર ભગવાન…

આવો દર્શન કરીએ સુંદર મૂર્તિમા બિરાજમાન એવા બદરપુર ગામના શ્રી રામદેવજી મહારાજના

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના બદરપુર ગામમાં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા દર મહિને બીજ મહોત્સવ…

ગુજરાતમા સૌપ્રથમ વાર યોજાયો પ્રજાપતિ સમાજનો ઓનલાઈન જીવનસાથી પસંદગી મેળો

અમદાવાદના પ્રજાપતિ શાદી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન જીવનસાથી પસંદગી અવસર ૨૦૨૦નુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ૭૦૦…

રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિત્તે દર્શન કરીએ વિસલપુરના શ્રી રામદેવપીર મહારાજના

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિસલપુર ગામ માં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરનો પ્રાણ…

આવો ભાદરવી સુદ બીજના શુભ દિવસે દર્શન કરીએ અમદાવાદ નજીકના મુમતપુરા ગામના શ્રી રામદેવપીરજી મહારાજના

અમદાવાદ નજીકના મુમતપુરા ગામ માં શ્રી રામદેવપીરજી મહારાજનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં દર વર્ષે ભાદરવા મહિનામાં આવનાર…

અમદાવાદના શ્રી પરીમલ જૈન સંઘ દ્રારા ઉજવાયો શ્રી મહાવીર જન્મ વાંચન ઉત્સવ

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રી પરિમલ જૈન સંઘ દ્વારા વર્ષ દરમિયાન ઘણા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે પણ વર્તમાનની…

આવો દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ના શ્રી લાલઘર માતાજીના

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં શ્રી લાલઘર માતાજીનું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, માતાજી કોલવડા ગામ ટોળાની માતા છે તથા…

સહિજ ખાતે આવેલા શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા યોજાતો રામદેવ નવરાત્રી મહોત્સવ કોરોનાને લીધે મોકૂફ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શહીજ ગામ ખાતે શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા દર વર્ષે ભવ્યાતિભવ્ય રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે…

ગુજરાતનો પ્રસિદ્ધ સાલડીનો મેળો કોરોનાને લીધે મોકુફ || દર્શન કરો સાલડીના શ્રી પીંપળેશ્વર મહાદેવના

તાલુકા જીલ્લા મહેસાણાના સાલડી ગામમા શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં ભગવાન શ્રી ભોળાનાથ સ્વયંભૂ જ્યોતિર્લિંગ માં બિરાજમાન…

ભુદરપુરા ભીલવાસ ખાતે યોજાયો ૭૪મો સ્વતંત્રતા પર્વ

સમગ્ર દેશમા જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે તયારે આજે અમદાવાદના ભૂદરપુરા વિસ્તારના ભીલવાસમા નવગામ ભીલ સમાજ સેવા ટ્રસ્ટ…