અમદાવાદ નજીકના મુમતપુરા ગામ માં શ્રી રામદેવપીરજી મહારાજનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં દર વર્ષે ભાદરવા મહિનામાં આવનાર શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવનુ ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો નેજા લઈને મંદિરે ચઢાવવા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે, મંદિર દ્વારા દર મહિનાની સુદી બીજના દિવસે બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે પણ આ કોરોના મહામારી ને લીધે આ વર્ષે આ તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે અને તેથી જ ઓનલાઇન ગુજરાત ન્યુઝ દ્વારા શ્રી રામદેવજી મહારાજ ના લાઈવ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મૂળ મુમતપુરાના અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના ઉપાધ્યક્ષ શ્રી જગતસિંહજી ઠાકોર, મંદિરના મહંત શ્રી પ્રતાપજી ઠાકોર, ગામના શ્રી રાજેશભાઈ ઠાકોર તથા શ્રી અશ્વિનભાઈ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
 તો આવો આ ભાદરવી સુદ બીજ ના શુભ દિવસે કરીએ મુમતપુરાના શ્રી રામદેવપીર મહારાજના દિવ્ય દર્શન

શ્રી રામદેવપીર મંદીર, મુમતપુરા, અમદાવાદ આયોજીત
ભાદરવી સુદ બીજના દિવ્ય દર્શન ૨૦૨૦
Shree Ramdevpir Mandir Mumatpura Ahmedabad arranged Bhadarava Sud Bij Darshan 2020
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
શ્રી રામદેવપીર મંદીર, મુમતપુરા, અમદાવાદ આયોજીત
ભાદરવી સુદ બીજના દિવ્ય દર્શન ૨૦૨૦

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed