Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 154

આવો દર્શન કરીયે છાલા ગામના શ્રી રાજરાજેશ્વરી મેલડીધામના

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે પહોંચ્યા છીએ તાલુકા-જિલ્લા ગાંધીનગરના છાલા ગામ માં, જ્યાં હિંમતનગર થી મોટા ચિલોડા હાઈવે…

આવો દર્શન કરીએ સુંદર મૂર્તિમા બિરાજમાન એવા દેદિયાસણ ગામના આઇશ્રી ખોડીયાર માતાજીના

તાલુકા જિલ્લા મહેસાણાના દેદિયાસણ ગામ માં આઈશ્રી ખોડિયાર માતાજીનું ભવ્યાતી ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરને ખોડલધામ તરીકે ઓળખવામાં આવે…

નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ

••••••••••••••••••••••••• *રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે…

આવો દર્શન કરીએ સુંદર ફોટો પ્રતિમામા બિરાજમાન એવા પ્રાંતિયાના શ્રી જોગણીમાતાજીના

તાલુકા-જીલ્લા ગાંધીનગરના પ્રાંતિયા ગામમાં શ્રી જોગણી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

આવો દર્શન કરીએ પ્રાંતિજના ભવ્ય એવા શ્રી ઉમાધામ મંદિરના

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ સંચાલિત શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે,…

પવિત્ર પુરૂષોત્તમ માસમાં દર્શન કરીએ પાનસર ગામ ના શ્રી રામજી મંદિરના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં શ્રી રામજી ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, મંદિર જે જગ્યા પર આવેલું છે એ…

આવો દર્શન કરીએ શેરીસા ગામ ના અંધારીયા વાળા શ્રી જોગણી માતાજીના નવીન મંદિરના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામ માં શ્રી અંધારીયા વાળા જોગણી માતાજી નું નવું મંદિર 8.4.2018 ની સાલમા નિર્માણ પામ્યું…

ધમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે પૂજ્ય શ્રી દંડીબાપુના પાવન સાનિધ્યમા યોજાયો ૪૫ દિવસીય અવિરત શ્રી રામકથા મહોત્સવ ૨૦૨૦

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામે શ્રી વિજય હનુમાનજી આશ્રમ આવેલો છે, જ્યાં પૂજ્ય શ્રી દંડીબાપુ ના સાનિધ્યમાં શ્રાદ્ધ પક્ષથી…