Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
News - online gujarat news - Page 13

Category: News

પ્રાંતિજ : પિલુદ્રા ખાતે દસ્ક્રોઈ ભુવાલડીના શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા યોજાયો અંબાજી પદયાત્રીઓ માટે ભવ્યાતિભવ્ય અને વિશાળ સેવા કેમ્પ

સમગ્ર દેશમાંથી પદયાત્રીકો ભાદરવી પૂનમના મેળામાં મોટા અંબાજી ખાતે પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે આ પદયાત્રીકોની સેવા અર્થે અનેકવિધ સેવા…

અમદાવાદ : કઠવાડા જી.આઇ.ડી.સી. સેવા સંસ્થાન દ્વારા આયોજીત અંબાજી જતા પદયાત્રિકો માટે તમામ પ્રકારની સગવડો સાથેનુ સેવા કેન્દ્ર

સમગ્ર દેશમાંથી અંબાજી પદયાત્રા સંઘો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સેવા માટે ઠેર ઠેર ઘણા બધા સેવા કેન્દ્રો…

મહેસાણા : શ્રી જોગમાયા મિત્ર મંડળ દ્વારા યોજાયો ઠાકોર સમાજનો જીવનસાથી પસંદગી મેળો

મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે આજરોજ જોગમાયા મિત્ર મંડળ દ્વારા ઠાકોર સમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 500થી…

ગાંધીનગર : સમગ્ર ગુજરાત રાજ્ય રોહિત સમાજ મહાસંમેલન અંતર્ગત યોજાઈ બસો બ્યાસી પરગણા રોહિત સમાજની મિટિંગ

આજરોજ ગાંધીનગર શહેરના સેક્ટર ૬ ખાતે આવેલા સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનના સ્મૃતિ મંદિર ખાતે સંતશ્રી રોહિદાસ સેવા સમાજ, ગુજરાત…

મહેસાણા : ખેરાલુ શહેર ખાતે શ્રી દોતોર સત્તાવીસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો એક શામ વીર જવાનો કે નામ કાર્યક્રમ

સમગ્ર દેશમા સ્વતંત્રતા પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી સીબલી રહી છે ત્યારે આજરોજ મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેર ખાતે શ્રી દોતોર સત્તાવીસી ઔદીચ્ય…

અમદાવાદ : ભુદરપુરામા નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં સંત કબીર સોસાયટી ખાતે દર વર્ષે નવ ગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા…

અમદાવાદ : વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતી દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

અમદાવાદના રાયપુર વિસ્તારમા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતી દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાવામા આવી હતી, જેમા સવારે…

અમદાવાદ : સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી કે. એમ. રાણા સાહેબના નેજા હેઠળ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી…

બાવળા : સમગ્ર ભાલ પરગણા ભરવાડ સમાજ દ્વારા યોજાયો ગુરુ મહારાજ તથા ભામાશા દાતાશ્રીઓનો સન્માન સમારોહ

આજરોજ અમદાવાદ જિલ્લાના બાવળા મુકામે સમગ્ર ભાલ પરગણા ભરવાડ સમાજ તથા શ્રી સંજયભાઈ ભરવાડ દ્વારા ભવ્ય સન્માન સમારોહ નું આયોજન…

અમદાવાદ : પાલડી વિસ્તારમા ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા યોજાયો ઠાકોર રત્ન એવોર્ડ, નારી વંદના તથા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ

આજરોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં ગુજરાત ઠાકોર (ક્ષત્રિયલ મંડળ દ્વારા ઠાકોર રત્ન એવોર્ડ તથા નારી વંદના અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ…