Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 41

Author: admin

અમદાવાદ : નારણપુરા ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા યોજાયો સર્વ જ્ઞાતિય નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ

અમદાવાદના નારણપુરા વિસ્તારમા આશિષ એપાર્ટમેન્ટમાં આવેલ શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશની ઓફિસ ખાતે અનેકવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું…

કલોલ : પ્રતાપપુરા (બાલવા)ના શ્રી નાનબાઇ માતાજી મંદિર ખાતે યોજાયો શ્રાવણ સુદ દશમનો ભવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રતાપપુરા (બાલવા) ગામ ખાતે ઐતિહાસિક શ્રી નાનબાઈ માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે,…

દસ્ક્રોઈ : ભાત ગામના રબારી વસાહતમા આવેલા શ્રી વિહત મેલડી તથા સિકોતર માતાજીના મંદિર યોજાયો શક્તિ અને ભક્તિ રૂપી રમેલ કાર્યક્રમ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભાત ગામ ખાતે રબારી વસાહતમા શ્રી વિસત માતાજી તથા શ્રી મેલડી માતાજી અને શ્રી સિકોતર માતાજીનું…

અમદાવાદ : ખોરજ ગામ ખાતે શ્રી હરિહર મહાદેવજી મંદિરના દિવ્ય સાનિધ્યમા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન

અમદાવાદ નજીકના ખોરજ ગામ ખાતે શ્રી હરિહર મહાદેવજી મંદિરના દિવ્ય સાનિધ્યમાં સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં…

મહેસાણા : શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે દિવ્ય દર્શન કરીએ રાધનપુર રોડ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના

મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર ભવ્યાતિભવ્ય શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું અતિ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી દેવાદિદેવ મહાદેવ ખૂબ…

અમદાવાદ : નારણપુરામા તપોવન ખાતે આવેલ શ્રી પ્રેમસુરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના ૩૦ વર્ષ તથા તપોવન e પાઠશાળાના દશાબ્દિ વર્ષ થતા ઉજવણીના ભાગરૂપે યોજાયો વંદે શ્રુતજ્ઞાનમ કાર્યક્રમ

અમદાવાદના નારણપુરા વિસ્તારમા શ્રી આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ નારણપુરા દ્વારા શ્રી જીતરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા શેઠશ્રી કાંતિલાલ…

માણસા : રીદ્રોલ ગામ ખાતે શ્રી અશોકભાઈ પટેલ પરિવાર દ્વારા શ્રી આનંદેશ્વર મહાદેવજી તથા શ્રી ગોગા મહારાજના દિવ્ય સાનિધ્યમા મહારુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન

પવિત્ર શ્રાવણ માસમા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામ ખાતે વિરતિયા પરિવારના શ્રી અશોકભાઈ પટેલના દિવ્ય સંકલ્પથી ગામની મધ્ય બિરાજમાન…

અમેરિકાની ધરતી પર પ્રજાપતિ સમાજે ડંકો વગાડ્યો || શિકાગોમા પ્રજાપતિ પરિવાર USA દ્વારા યોજાયો દ્વિદિવસીય ભવ્યાતિભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ ૨૦૨૩

વિદેશની ધરતી અમેરિકાના શિકાગો ખાતે આશિયાના બેંકવેટમા પ્રજાપતિ પરિવાર યુએસએ દ્વારા ભવ્યાતિભવ્ય વિશ્વ કક્ષાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

મહેસાણા : આંબલીયાસણ ગામ ખાતે શ્રી માઈ મહિલા મંડળ દ્વારા યોજાયો શિવ મહાપુરાણ કથા મહોત્સવ ૨૦૨૩

તાલુકા જિલ્લા મહેસાણાના આંબલિયાસણ ગામ ખાતે શ્રી માઈ મહિલા મંડળ દ્વારા અનેકવિધ સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે,…

દેત્રોજ : જીવાપુરાના દેવભૂમિ રમણ ધામ ખાતે પરમ પૂજ્ય યોગી શ્રી બાલકનાથ બાપુજીની દિવ્ય નિશ્રામાં યોજાયો પવિત્ર અધિક માસ નિમિત્તે અવિરત એક માસનો અખંડ રામધૂન યજ્ઞ

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે દેવભુમી રમણધામના દિવ્ય સાનિધ્યમાં પરમ પૂજ્ય યોગી શ્રી બાલકનાથજી બાપુની શુભ નિશ્રામાં પવિત્ર…