Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
June, 2023 - online gujarat news

Month: June 2023

અમદાવાદ : શ્રી સાંઈ ધામ સોલા મંદિર ખાતે શ્રી સાંઈ કથા પારાયણનુ ભવ્ય આયોજન

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમા ગુજરાત હાઇકોર્ટની પાછળ શ્રી સાંઈ બાબાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને સાંઈ…

ગાંધીનગર : ડભોડા ગામ ખાતે શ્રી ભુપતસિંહ તથા શ્રી કનુસિંહ પરમાર અને સરપંચ પરિવાર દ્વારા યોજાયો ત્રિભેટ કાર્યક્રમ

આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે શ્રી ભુપતસિંહ તથા શ્રી કનુસિંહ પરમાર સરપંચ પરિવાર દ્વારા ત્રિભેટ કાર્યક્રમનુ ભવ્ય આયોજન…

કડી : પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના ૬૮મા જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર તથા રજતતુલા વિધિનુ ભવ્ય આયોજન

મહેસાણા જિલ્લાના કડી શહેરના એપીએમસી માર્કેટ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના ૬૮મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર કડી શહેર તથા…

પ્રાંતિજ : ઇન્દ્રાજપુર ખાતે યોજાયો શ્રી મહાકાલ મંદિર (મીની ઉજ્જૈન) આદેશ ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઇન્દ્રાજપૂર ગામ ખાતે સાબરમતી નદીના રમણીય કિનારે શ્રી આદેશ ધામ – મહાકાલ મંદિર નિર્માણ પામ્યું છે,…

કલોલ : સત્યનારાયણ મંદિર કલોલ દ્વારા યોજાઈ ભવ્ય ૧૫મી રથયાત્રા : મોસાળ પક્ષના મુખ્ય યજમાન બન્યા શ્રી શ્યામલાલ ખંડેલવાલ પરિવાર

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમા શ્રી સત્યનારાયણ મંદિર દ્વારા અષાઢી બીજના દિવ્ય દિવસે દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે,…

મહેસાણા : ગોજારીયા ગામના શ્રી રણછોડ રાય મંદિર દ્વારા યોજાયો ભવ્ય ૨૧મો રથયાત્રા મહોત્સવ

મહેસાણા જિલ્લાના ગોજારીયા શહેરમાં તળપદ વિસ્તારમાં શ્રી રણછોડરાયજી ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના ધર્માદા ટ્રસ્ટ…

ધોળકા : કેલિયા વાસણાના શ્રી રણછોડરાય મંદિર ખાતે યોજાઈ તૃતીય ભવ્ય રથયાત્રા : મૌસાળાના મુખ્ય યજમાન બન્યા અમદાવાદ વેજલપુરના શ્રી યશ પટેલ તથા શ્રી વિષ્ણુજી ઠાકોર

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામ ખાતે શ્રી રણછોડરાયજી ભગવાનના ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક…

પ્રાંતિજ : ઇન્દ્રાજપુર ગામ ખાતે આદેશ ધામ – મીની ઉજ્જૈન – મહાકાલ મંદિર ના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઈન્દ્રાજપુર ગામ ખાતે સાબરમતી નદીના રમણીય કિનારા પર આદેશધામ મહાકાલ મંદિર નિર્માણ થયું છે, જેને મીની…

કલોલ : શ્રી રજનીભાઈ તથા શ્રી યોગેશભાઈ પટેલ પરિવાર બન્યા કલોલ ખાતે યોજાનાર રથયાત્રાના મામેરાના યજમાનશ્રીઓ

રથયાત્રાની તૈયારીઓ સમગ્ર ભારતભર ચાલી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે યોજાનાર આગામી રથયાત્રાનું મામેરૂ ભરવાનુ સદભાગ્ય કલોલ…

અમદાવાદ : વેજલપુરના શ્રી યશ પટેલ તથા શ્રી વિષ્ણુજી ઠાકોર પરિવાર બન્યા કેલીયા વાસણા ખાતે યોજાનાર રથયાત્રાના મામેરાના યજમાન

રથયાત્રાની તૈયારીઓ સમગ્ર ભારતવર્માં ચાલી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામ ખાતે યોજાનાર આગામી રથયાત્રાનું મામેરૂ…