Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
November, 2021 - online gujarat news

Month: November 2021

દસ્ક્રોઇ : લપકામણ ગામ ખાતે યોજાયો શ્રી જોગણી માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2021

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના લપકામણ ગામ ખાતે રાવળવાસમા શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય…

સમસ્ત જય માડી રાજલ સિકોતર પરિવાર, વિજાપુરડા દ્રારા દેદિયાસણ થી રાજલધામ વિજાપુરડા પદયાત્રા સંઘનુ ભવ્ય આયોજન કરાયુ

રાજ રાજેશ્વરી શ્રી રાજલ સિકોતર શકિતધામ વિજાપુરડા, મોઢેરા રોડ તા.બેચરાજી જિ.મહેસાણા પુજય પ્રવિણ જય માડી પુજય નયનાબા તથા રાજલ સિકોતર…

અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમા શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ કો. ઓ. ક્રેડિટ સોસાયટી લી. ની નવીન બ્રાન્ચનો શુભારંભ કરાયો

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ કો. ઓ. ક્રેડિટ સોસાયટી લી. ની નવીન બ્રાન્ચનો શુભારંભ કરાવામા આવ્યો હતો,…

અમદાવાદ : સમસ્ત શ્રીમાળી ઝીંઝુવાડિયા સોની પરિવાર દ્વારા અમદાવાદથી ઝીંઝુવાડા શ્રી રાજબાઈ માતાજીના પગપાળા સંઘની પૂર્વ સંધ્યાએ ભવ્ય ભજન સત્સંગ તથા ગરબા મહોત્સવનુ આયોજન કરાયુ

અમદાવાદના શ્રીમાળી ઝીંઝુવાડિયા સોની પરિવાર દ્વારા અમદાવાદથી ઝીંઝુવાડા શ્રી રાજબાઈ માતાજીના પગપાળા સંઘ તથા પંચકુડી મહાયજ્ઞની પૂર્વ ગોતા વિસ્તારના શ્રીફળ…

કલોલ : કલ્યાણપુરા ખાતે શ્રી જોગણી માઁના મંદિરે યોજ્યો પરંપરાગત સાર્વજનિક ફૂલોના ગરબા મહોત્સવ ૨૦૨૧

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં કલ્યાણપુરા વિસ્તારમા વકીલની ચાલી ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા…

દસક્રોઈ : ચવલજ ગામ ખાતે જય બાબરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવપીર મંદિરના દિવ્ય સાનિધ્યમા 43 નવયુગલોના ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવલજ ગામ ખાતે જય બાબારી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામદેવપીર ભગવાનનું ખુબ જ સુંદર અને ભવ્ય…

માંડલ : દાલોદ ગામ ખાતે યોજાયો શ્રી વિઠ્ઠલાપરા પરિવાર કુળદેવી માતાજીનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામ ખાતે વિઠ્ઠલાપરા પરિવાર દ્વારા કુળદેવી માતાજીનુ અતિ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે,…

માંડલ : નાયકપુર ગામ ખાતે યોજાયો ૯૦૦ વર્ષના ઐતિહાસીક શ્રી નિલકંઠેશ્વર મહાદેવજી મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાયકપુર ગામમા ઐતિહાસીક એવુ 900 વર્ષ પુરાણું શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીનુ મંદિર આવેલું છે, જે મંદિરનું નવ…

દસક્રોઈ : ચવલજ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર મંદિર નો તૃતીય ભવ્ય પાટોત્સવ 2021

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચવલજ ગામ માં રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ…

અમદાવાદ : વસ્ત્રાલના ભાથીજી મંદિર ખાતે ભાથીજી યુવક મંડળ દ્વારા ભવ્ય દ્વિતીય પાટોત્સવ 2021ની ઉજવણી

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મુકેશનગર કિશનનગર ખાતે રસ્તા ઉપર બહારની સાઈડમા શ્રી ભાથીજી મહારાજનુ ખૂબ જ સુંદર અને નાનકડું મંદિર આવેલું…