રાજ રાજેશ્વરી શ્રી રાજલ સિકોતર શકિતધામ વિજાપુરડા, મોઢેરા રોડ તા.બેચરાજી જિ.મહેસાણા પુજય પ્રવિણ જય માડી પુજય નયનાબા તથા રાજલ સિકોતર પરીવાર વિજાપુરડા દ્વારા દર વર્ષે ૨૯.૧૧ ના રોજ પગપાળા યાત્રા રથ બાવન ગજ ની ધજા અને વ્યસન મુક્તિ અભિયાનના સંદેશા સાથે ૧૯ વરસ થી ગુજરાત ના સાધુ સંતો મહંતો ભુવાજી અને રાજકિય સામાજિક આગેવાની ની હાજરી માં લાઈવ ડીજે વાજતે ગાજતે ઢોલ ના ધબકારે નિકળી રાજલ સિકોતર શકિતધામ વિજાપુરડા પહોંચ્યા, ત્યારબાદ દરેક ભાવિક ભક્તો ને પ્રસાદી આપવામાં આવી અને દરેકે રાજલ સિકોતર માં ના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી ..
દર રવિવારે અને ગુરૂવારે અહીંયા વ્યસન મુક્તિ અભિયાન અને રાજલ રોટી અનક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.