અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મુકેશનગર કિશનનગર ખાતે રસ્તા ઉપર બહારની સાઈડમા શ્રી ભાથીજી મહારાજનુ ખૂબ જ સુંદર અને નાનકડું મંદિર આવેલું છે, જે મંદિર પ્રત્યે સમગ્ર વિસ્તારના લોકોને ખૂબ જ આસ્થા અને શ્રધ્ધા છે, મંદિર દ્વારા તારીખ પ્રમાણે શ્રી ભાથીજી મહારાજ ના દ્વિતીય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જે ઉજવણી 23 11 2020 ના રોજ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર દિવસ દરમિયાન મંદિરે હવન પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયકો કિશન રાવલ, હિરલ રાવલ તથા કાજુ પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સમસ્ત વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Bhathiji Maharaj Mandir Mukeshnagar Vastral Arranged Celebration of 2nd Patotsav 23.11.2021

Bhathiji Yuvak Mandal, Kishannagar, Mukeshnagar, Vastral, Bhathiji Maharaj Mandir Vastral, 2nd Patotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed