અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવલજ ગામ ખાતે જય બાબારી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામદેવપીર ભગવાનનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે અહિયાં ભવ્યાતિભવ્ય ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ત્રીજા અને અંતિમ દિવસે ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં 43 નવદંપતીઓએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા ત્યારબાદ સંસ્થા દ્વારા દરેક યુગલોને સુંદર કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ હતુ.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી દિનેશભાઈ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Babari Charitable Trust Chavlaj Arranged 1st Samuh Lagnotsav 25.11.2021

Aadesh Seva Samiti Chavlaj, Chavlaj, Dascroi, Ahmedabad, Jay Babari Charitable Trust Chavlaj, Samuh Lagnotsav, 25.11.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed