અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામ ખાતે વિઠ્ઠલાપરા પરિવાર દ્વારા કુળદેવી માતાજીનુ અતિ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાયો હતો, જે મહોત્સવ 19 નવેમ્બર થી ૨૪ નવેમ્બર સુધી યોજાયો હતો, તે દરમિયાન અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ, મંદિરમાં કુળદેવી શ્રી મેલડી માતાજી, શ્રી બહુચર માતાજી તથા શ્રી શક્તિ માતાજી ની દિવ્ય પ્રતિમાઓ ખુબ જ ભવ્યતાથી પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, જેમા સર્વે પરિવારજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વાડીલાલભાઈ પટેલ તથા કવિરાજ શ્રી શૈલેષભાઇ બારોટ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Viththlapara Parivar Dalod Arranged Kuldevi Murti Pran Pratishtha Mahotsav of Shree Meldi Bahuchar & Shakti Mataji 24.11.2021

Viththlapara Parivar Dalod, Dalod, Mandal, Ahmedabad, Kuldevi Murti Pran Pratishtha Mahotsav, Shree Meldi Mataji, Bahuchar Mataji, Shakti Mataji, 24.11.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed