અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાયકપુર ગામમા ઐતિહાસીક એવુ 900 વર્ષ પુરાણું શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીનુ મંદિર આવેલું છે, જે મંદિરનું નવ નિર્માણ કરીને અત્યાર એનો ભવ્યાતીભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે મહોત્સવ ૨૨થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાયો હતો, જેમાં મહારુદ્ર યજ્ઞ, શોભાયાત્રા, સંતવાણી તથા ભવ્ય લોકડાયરાનુ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રણછોડભાઇ પટેલ તથા શ્રી ભાઈલાલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nilkantheshwar Mahadev Mandir Pran Pratishtha Mahotsav Nayakpur Mandal 24.11.2021

Shree Nilkantheshwar Mahadev Mandir Nayakpur, Nayakpur, Mandal, Ahmedabad, Pran Pratishtha Mahotsav, 24.11.2021,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed