Month: November 2021

ઉંઝા : કંથરાવી ગામ ખાતે યોજાયો શ્રી ખોડીયા હનુમાનજી મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના કંથરાવી ગામ ખાતે શ્રી ખોડીયા હનુમાનજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, આમ…

ઉંઝા : ખટાસણા ગામ ખાતે શ્રી રામજી મંદિરના ભવ્ય ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ખટાસણા ગામ ખાતે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે, જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઇ…

દસક્રોઈ : ધામતવણ ગામ ખાતે યોજાયો પરંપરાગત દેવ દિવાળી ગરબા મહોત્સવ 2021

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ધામતવણ ગામમાં શ્રી વેરાઈ માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ માતાજી ની સાથો સાથ…

મહેસાણા : ધનપુરા ગામ ખાતે યોજાયો શ્રી વારાહી માતાજી નો પરંપરાગત દેવ દિવાળી મહોત્સવ 2021

તાલુકા-જિલ્લા મહેસાણાના ધનપુરા ગામ ખાતે કે જે જોરણંગ નજીકમાં આવેલું છે, ત્યાં શ્રી વારાહી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર…

વિસનગર : ઉમતા ગામ ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજી દેવસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે નવીન હોલનુ ઉદઘાટન તથા 11મા સ્નેહમિલનનુ આયોજન કરાયુ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજી દેવસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ચામુંડા માતાજીનુ અતિ પ્રાચીન અને…

વિસનગર : બેચરપુરા ખાતે શ્રી શામળભાઈ રબારી દ્વારા નિર્માણ પામેલ “જબુબા મુળજીભા તથા બબુબા ભીખાભા પ્રવેશદ્વાર”નુ પૂજ્ય જયરામગિરી બાપુ દ્વારા લોકાર્પણ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બેચરપુરા ગામ ખાતે શ્રી શામળભાઈ ભીખાભાઈ રબારી દ્વારા શ્રી જબુબા મુળજીભા તથા બબુબા ભીખાભા પ્રવેશદ્વારના ભવ્ય…

બનાસકાંઠા : ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં આવેલા શ્રી રાણી ભટીયાણી માજીસા મંદિર ખાતે યોજાયો 20 મો ભવ્ય પાટોત્સવ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રેજીમેન્ટ વિસ્તારમાં શ્રી રાણી ભટીયાણી માતાજી નું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં…

મહેસાણા : બલોલ ગામ ખાતે યોજાયો શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારંભ તથા સમૂહ લગ્નના લાભાર્થે ભવ્ય લોક ડાયરો

મહેસાણા જિલ્લાના બલોલ ગામ ખાતે શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું…

ગાંધીનગર : સરગાસણ ખાતે નવીન વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનુ ગ્રાન્ડ ઓપનિંગ કરાયુ || પંચ મહાભૂતની થીમ પર છે પ્રીપ્રાઇમરી સેક્શન

ગાંધીનગર નજીકના સરગાસણ ખાતે ખૂબ જ મોટા કેમ્પસ “આદર્શ નિકેતન” મા વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનુ નિર્માણ કરવામા આવ્યુ છે, જેના પ્રિપ્રાઇમરી…

અમદાવાદ : બિલાસિયા ગામ ખાતે શ્રી ખોડિયાર ફાર્મમા યોજાયો ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો શિક્ષિત જીવનસાથી પસંદગી મેળો

આજરોજ અમદાવાદ નજીકના બીલાસીયા ગામ ખાતે ખોડીયાર ફાર્મમાં ક્ષત્રિય ઠાકોર સમાજ ના પાંચમાં શિક્ષિત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું…

You missed