Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Kaushik Parmar - online gujarat news - Page 6

Tag: Kaushik Parmar

આવો દર્શન કરીએ દિવ્ય મૂર્તિમા બિરાજમાન એવા એણાસણ ગામ ના શ્રી વેરાઈ માતાજીના

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એણાસણ ગામમાં ગ્રામ પંચાયતની સામે જ શ્રી વેરાઈ માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ…

આવો દર્શન કરીએ સામેત્રી ગામે આવેલા શ્રી વડવાળાદેવ રામજી મંદિર ના

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે જે રખિયાલ નજીક આવેલું છે,…

પાકિસ્તાનની શ્રી હિંગળાજ માઁ ગુજરાતના ખેડાના વ્યાસજીના મુવાડા ખાતે બિરાજમાન, આવો કરીએ દર્શન

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વ્યાસજીના મુવાડા ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી હિંગળાજ માતાજીનુ મંદિર એવું શ્રી હિંગળાજ ધામ આવેલુ છે, ઉત્કંઠેશ્વર…

આવો દર્શન કરીએ એણાસણ ગામના દિવ્ય એવા શ્રી ફુલ જોગણી માતાજીના

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામ માં, દહેગામ નરોડા રોડ ઉપર એણાસણ આવતાની સાથે જ શ્રી ફુલ જોગણી માતાજી નું…

આવો દર્શન કરીએ દિવ્ય મૂર્તિમાં બિરાજમાન તલોદ નજીકના શ્રી ઉમિયા માતાજી

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર નજીક સલાટપુર ચાર રસ્તા ખાતે શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ, તલોદ વિભાગ સંચાલિત શ્રી ઉમિયા…

આવો દર્શન કરીયે છાલા ગામના શ્રી રાજરાજેશ્વરી મેલડીધામના

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે પહોંચ્યા છીએ તાલુકા-જિલ્લા ગાંધીનગરના છાલા ગામ માં, જ્યાં હિંમતનગર થી મોટા ચિલોડા હાઈવે…

આવો દર્શન કરીએ સુંદર મૂર્તિમા બિરાજમાન એવા દેદિયાસણ ગામના આઇશ્રી ખોડીયાર માતાજીના

તાલુકા જિલ્લા મહેસાણાના દેદિયાસણ ગામ માં આઈશ્રી ખોડિયાર માતાજીનું ભવ્યાતી ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરને ખોડલધામ તરીકે ઓળખવામાં આવે…

આવો દર્શન કરીએ સુંદર ફોટો પ્રતિમામા બિરાજમાન એવા પ્રાંતિયાના શ્રી જોગણીમાતાજીના

તાલુકા-જીલ્લા ગાંધીનગરના પ્રાંતિયા ગામમાં શ્રી જોગણી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

પવિત્ર પુરૂષોત્તમ માસમાં દર્શન કરીએ પાનસર ગામ ના શ્રી રામજી મંદિરના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં શ્રી રામજી ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, મંદિર જે જગ્યા પર આવેલું છે એ…

આવો દર્શન કરીએ શેરીસા ગામ ના અંધારીયા વાળા શ્રી જોગણી માતાજીના નવીન મંદિરના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામ માં શ્રી અંધારીયા વાળા જોગણી માતાજી નું નવું મંદિર 8.4.2018 ની સાલમા નિર્માણ પામ્યું…