Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gandhinagar - online gujarat news - Page 6

Tag: Gandhinagar

માણસા : ચરાડા ગામ ખાતે આવેલા રામદેવપીર ભગવાનના દિવ્ય મંદિરે યોજાયો ભાદરવી સુદ નોમનો ભવ્ય નેજા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે રોડ ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરે આવેલું…

ગાંધીનગર : ઝુંડાલ ગામના શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મંદિર ખાતે યોજાયો ભાદરવી સુદનો ભવ્ય નેજા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી રામદેવપીર ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં અનેક રીતે ધાર્મિક…

માણસા : બાલવા ગામમા આવેલ શ્રી વિહત મેલડી રવેચી ધામ ખાતે યોજાયો અવિરત સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન મહાયજ્ઞ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે રબારી વસાહતમાં શ્રી વિહત મેલડી રવેચી ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી વિહત…

ગાંધીનગર : રાંધેજા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી બાલાજી મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી મહોત્સવ 2023

તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બાલાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેના દિવ્ય…

ગાંધીનગર : ઉવારસદ ગામના શ્રી અંત્રેશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળો

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ છત્રાલ ગામ ખાતે ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી અંત્રેશ્વર મહાદેવજીનું મંદિર નિર્માણ થઇ રહ્યુ છે, મંદિર…

કલોલ : છત્રાલ ગામના હાઇવે પર આવેલા ઐતિહાસિક શ્રી છત્રેશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી નિમિતે ભવ્ય લોકમેળો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે હાઇવે ઉપર ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી છત્રેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે,…

ગાંધીનગર : પવિત્ર ભૂમિ કોલવડા ગામ ખાતે શ્રી પ્રવિણસિંહ નાથુભા વાઘેલા પરિવાર દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન

આયોજનતાલુકા જિલ્લા ગાંધીનગરની પવિત્ર ભૂમિ કોલવડા ગામ ખાતે શ્રી પ્રવિણસિંહ નાથુભા વાઘેલા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ…

કલોલ : નાસ્મેદ તથા ડાભલા ખાતે આવેલા શ્રી ગોગા મહારાજ તથા ભાથીજી મહારાજના મંદિર ખાતે યોજાયો ભવ્ય નાગ પાચમનો લોકમેળો 

કલોલ તાલુકાના નાસ્મેદ (ડાભલા) ગામ ખાતે હાઇવે ઉપર જ શ્રી ભાથીજી મહારાજ તથા શ્રી ગોગા મહારાજ નું સુંદર મંદિર આવેલું…

ગાંધીનગર : કોલવડા ગામના આંબલીવાળા શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ભવ્ય નાગ પંચમી મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…

ગાંધીનગર : સેક્ટર 24 ખાતે આવેલા ઇકબાલની શ્રી મેલડી માતાજી મંદિર ખાતે શ્રી કીર્તિકુમાર બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા યોજાઈ શક્તિ અને ભક્તિ રૂપી જાતર

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪ના શાક માર્કેટ નજીકમાં શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને ઈકબાલ ની મેલડી…