ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી રામદેવપીર ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રામદેવ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે આજે ભાદરવી સુદ નોમના દિવ્ય દિવસે નેજા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 151થી પણ વધારે નેજાઓ ભગવાનના નિજ મંદિર ઉપર ચઢાવવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

 કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી શૈલેષભાઈ મહારાજ તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

 જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Zundal Arranged Neja Mahotsav 2023

Shree Ramdevpir Mandir, Zundal, Neja Mahotsav, 2023, Ramdev Navratri Mahotsav, Gandhinagar, Ahmedabad, Ramdevpir

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed