ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે રોડ ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરે આવેલું છે, જેને મીની રણુજા ધામ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે રામદેવ નવરાત્રી મહોત્સવનું ભવ્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે આજે ભાદરવી સુદ નોમના દિવ્ય દિવસે ભવ્ય નેજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 151 થી પણ વધારે નેજાઓ ભગવાનના નિજ મંદિર પર ચઢાવવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.

 મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી દિનેશભાઈ ચૌધરી તથા શ્રી જેસંગભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Mini Ranuja Dham Charada Arranged Bhavya Neja Mahotsav 2023

Shree Ramdevpir Mandir, Mini Ranuja Dham, Charada, Bhavya Neja Mahotsav, 2023, Gandhinagar, Mansa, Neja Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *