Tag: Gandhinagar

ગાંધીનગર : ઝુંડાલ ગામ ખાતે આવેલા શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય મહોત્સવનુ આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ઝુંડાલ ગામ ખાતે બહેનો અને ભાઈઓના શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર…

ગાંધીનગર : પેથાપુરની હોટલ ઘૂંઘટ પાછળ આવેલ શ્રી ચતુરબાના ઓરતાની ચેહર માતાજી મંદિર ખાતે યોજાયો વસંત પંચમીનો ભવ્ય મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના પેથાપુર ગામની હોટેલ ઘૂંઘટ પાછળ આવેલ શ્રી કેસર ભવાની ચેહર માતાજીના રજવાડા ખાતે શ્રી ચતુરબાના ઓરતાની શ્રી…

માણસા : બિલોદરા ગામ ખાતે યોજાયો શ્રી ભવાની માતાજી મંદિરનો ૨૫મો ભવ્ય રજત જયંતિ મહોત્સવ ૨૦૨૪

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે શ્રી ભવાની માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, જેમાં શ્રી…

કલોલ : નાસ્મેદ ગામના શ્રી રથવાળા જોગણી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ ભવ્ય પાટોત્સવ ૦૩.૦૨.૨૦૨૪

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે શ્રી રથવાળા જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં…

ગાંધીનગર : ખાંટવાસ ખાતે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા યોજાયો શ્રી નાગણેશ્વરી ચામુંડા માતાજીનો સાતમો પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ઉવારસદ ગામ ખાતે ખાંટવાસમાં શ્રી નાગણેશ્વરી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ગાંધીનગર : સેક્ટર 12 ખાતે આવેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનમાં શ્રી કડવા પાટીદાર સમાજ ગાંધીનગર દ્વારા યોજાયો દ્વિતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ

ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સંચાલિત શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું…

ગાંધીનગર : પ્રભુપુરા ગામ ખાતે યોજાયો શ્રી બળીયાદેવજીના નવીન મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના પ્રભુપુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બળીયાદેવજી ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરે જીર્ણ…

ગાંધીનગર : સરઢવ ગામ ખાતે અયોધ્યા શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયો ભવ્ય રામ ઉત્સવ

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ…

ગાંધીનગર : પેથાપુરના મહુડી રોડ ઉપર આવેલા શ્રી ખેતરવાળી ચેહર માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય ૧૦મો પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના પેથાપુર ગામ ખાતે મહુડી રોડ ઉપર ખેતરમા અંદર શ્રી ખેતરવાળી ચેહર માતાજી તથા શ્રી સધી સિકોતર માતાજીનું…

કલોલ : નારદીપુરના સ્વામીશ્રી ૧૦૮ શ્રી અખંડાનંદ પરમહંસ સન્યાસ આશ્રમ ખાતે ગુરુગાદીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પંચકુંડી મહારુદ્ર યજ્ઞનુ આયોજન

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે મેઈન રોડ ઉપર સ્વામી શ્રી ૧૦૮ શ્રી અખંડાનંદ પરમહંસ સન્યાસ આશ્રમ આવેલો છે,…