Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gandhinagar - online gujarat news - Page 14

Tag: Gandhinagar

કલોલ : સબાસપુર ગામના શ્રી જોગણી માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૨૨

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સબાસપુર ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ગાંધીનગર : વલાદ ગામ ખાતે અમદાવાદના વૈષ્ણોદેવી યાત્રા સંઘ વિરાટનગર યુવક મંડળ દ્વારા યોજાયો અંબાજી જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના વલાદ ગામ ખાતે ચિલોડા હાઇવે ઉપર અમદાવાદના વૈષ્ણોદેવી યાત્રા સંઘ તથા વિરાટનગર યુવક મંડળ દ્વારા અંબાજી…

કલોલ : જાસપુર ગામના ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ શ્રાવણ વદ અમાસની ભવ્ય ભજન સંધ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ગાંધીનગર : પેથાપુરના અતિ પૌરાણિક શ્રી સુખડનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો શ્રાવણ વદ અમાસનો ભવ્ય શિવજીનો વરઘોડો

તાલુકા જિલ્લા ગાંધીનગર ના પેથાપુર ગામમાં સાબરમતી નદી કિનારે અતિ પૌરાણિક એવું શ્રી સુખડનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, આ મંદિરમાં…

ગાંધીનગર : સમગ્ર ગુજરાત રાજ્ય રોહિત સમાજ મહાસંમેલન અંતર્ગત યોજાઈ બસો બ્યાસી પરગણા રોહિત સમાજની મિટિંગ

આજરોજ ગાંધીનગર શહેરના સેક્ટર ૬ ખાતે આવેલા સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનના સ્મૃતિ મંદિર ખાતે સંતશ્રી રોહિદાસ સેવા સમાજ, ગુજરાત…

કલોલ : ડિંગુચાના શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો શ્રી કશ્યપજી તથા શ્રી નંદીજી મહારાજની પુનઃ પ્રાણ મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેક…

કલોલ : રાંચરડા ખાતે આવેલા શ્રી સાંઈબાબા તથા શનિદેવ મંદિરે યોજાયો ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૨

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામ ખાતે વતીકા ટેકરા ની સામે શ્રી સાંઈબાબા તથા શ્રી શનિદેવ મંદિર આવેલું છે, મંદિર…

ગાંધીનગર : ઉવારસદ ગામ ખાતે આવેલા શ્રી અંત્રેશ્વર મહાદેવ મંદિરે યોજાયો જન્માષ્ટમીનો પારંપરિક લોકમેળો

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ઉવારસદ ગામ ખાતે શ્રી અંત્રેશ્વર મહાદેવજીનું ખૂબ જ અતિ પ્રાચીન અને પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ આવેલું છે,…

ગાંધીનગર : કોલવડા ગામના શ્રી આંબલીવાળા ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ભવ્ય નાગ પાંચમ મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…

માણસા : પ્રતાપપુરા ગામ ખાતે યોજાયો શ્રી નાનબાઈ માતાજીનો ભવ્ય પ્રાગટ્યોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રતાપપુરા ગામ ખાતે શ્રી નાનબાઈ માતાજીનું ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…