ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શ્રી કશ્યપજી તથા શ્રી નંદીજી મહારાજની મૂર્તિ ખંડિત થઈ હોવાથી, નવીન મૂર્તિઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પૂજનનુ આયોજન કરાયું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચ શ્રી મથુરજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vaijnath Mahadev Mandir Dingucha Arranged Punah Pran Pdatishtha Mahotsav of Shree Kashyap & Shree Nandi Maharaj

Shree Vaijnath Mahadev Mandir Dingucha, Dingucha, Kalol, Gandhinagar, Punah Pran Pratishtha Mahotsav, Shree Kashyap, Shree Nandi Maharaj,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *