Tag: Bhavya Shobhayatra

ચાણસ્મા : સરસાવ ગામના શ્રી ધનબાઈ મેલડી માતાજી મંદિર ખાતે યોજાઈ ભવ્ય શોભાયાત્રા તથા રમેલ મહોત્સવ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામ ખાતે રાવળ મોહલ્લામાં શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ઘાટલોડિયા : હેબતપુર ગામ ખાતે સોઢા પરિવાર દ્વારા માતાજીના ધ્વજા આરોહણ નિમિત્તે શોભાયાત્રા તથા નવીન સોપાન HJ લાઈવ ડીજેનું ઉદ્ઘાટન કરાયુ

અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના હેબતપુર ગામ ખાતે ઠાકોરવાસમા શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, અહીંયા શ્રી હરસિધ્ધિ…

અમદાવાદ : બાપુનગર ખાતે આવેલા શ્રી તરકુલ્હી માતાજી મંદિર દ્વારા યોજાઇ નવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

અમદાવાદના બાપુનગરમાં આવેલી જનરલ હોસ્પિટલ સામે આવેલી સોનારીયાની ચાલી મા શ્રી તરકુલ્હી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં…

દસ્ક્રોઈ : એણાસણ ગામના ખેતરમા આવેલા શ્રી મસાણી મેલડી માતાજી મઢ ખાતે પંચાલ પરિવાર દ્વારા યોજાયો નવચંડી યજ્ઞ તથા શોભાયાત્રા

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એણાસણ ગામ ખાતે ખેતરમાં શ્રી મસાણી મેલડી માતાજીનું સુંદર મઢ આવેલું છે જેને જેન્તીભાઈ ના ઓરતાની…

કડી : નાની કડીમાં આવેલા શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે બાવન ગજની ધ્વજા આરોહણ કરાઈ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી વિસ્તારમા શ્રી ગોગા મહારાજ નો ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ગોગા…

ગાંધીનગર : પેથાપુરના અતિ પૌરાણિક શ્રી સુખડનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો શ્રાવણ વદ અમાસનો ભવ્ય શિવજીનો વરઘોડો

તાલુકા જિલ્લા ગાંધીનગર ના પેથાપુર ગામમાં સાબરમતી નદી કિનારે અતિ પૌરાણિક એવું શ્રી સુખડનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, આ મંદિરમાં…

અમદાવાદ : શાહીબાગ ખાતે શ્રી રાજરાજેશ્વરી સચ્ચીયાય માતા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ સંધ્યાનું આયોજન

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી રાજરાજેશ્વરી સચ્ચીયાય માતા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ…

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે યોજાઈ કમળાબાની શ્રી મેલડીમાતાજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

ગાંધીનગરના કોલવડા ગામમાં કમળાબા ની શ્રી મેલડી માતાજીનું ખુબ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ…

અમદાવાદમા યોજાઇ સંત શિરોમણી પૂજ્ય રવિદાસજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

અમદાવાદમા સંત શિરોમણી શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી ની ૬૪૩ મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે…