Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 5

Tag: Ahmedabad

ગાંધીનગર : ઝુંડાલ ગામના શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મંદિર ખાતે યોજાયો ભાદરવી સુદનો ભવ્ય નેજા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી રામદેવપીર ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં અનેક રીતે ધાર્મિક…

અમદાવાદ : કરજણ વડોદરા થી આવેલા શ્રી અંબિકા પગપાળા સંઘ નું અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભુવાલડીના શ્રી બળદેવસિંહજી વાઘેલાના નિવાસ્થાને થયું આગમન

અમદાવાદના ઓઢવ વિસ્તારમા આવેલ હરિઓમનગર સોસાયટી ખાતે રહેતા ભુવાલડી ગામના શ્રી બળદેવસિંહ વાઘેલાના નિવાસ્થાને કરજણ વડોદરાના શ્રી અંબિકા પગપાળા સંઘનું…

ગાંધીનગર : કોબા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિર ખાતે અંબાજી પદયાત્રિકો માટે સતત ૨૦મા સેવા કેન્દ્રનો ભવ્ય પ્રારંભ

અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર કોબા સર્કલ નજીક શ્રી સંતોષી માતાજીનું ખૂબ જ સુંદર શંખ મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક…

પ્રાંતિજ : અમદાવાદના વસ્ત્રાલથી જય અંબે પદયાત્રા સંઘ દ્વારા વસ્ત્રાલ ગામ થી અંબાજી સુધી ૪૨મા પદયાત્રા સંઘનુ ભવ્ય આયોજન : દાતાશ્રી અરવિંદસિંહ ચૌહાણ

અમદાવાદના વસ્ત્રાલ ગામથી દર વર્ષે જય અંબે પદયાત્રા સંઘનું આયોજન વસ્ત્રાલ ગામથી અંબાજી સુધી કરવામાં આવે છે, એ જ રીતે…

અમદાવાદ : ભદ્રેશ્વરમા આવેલા શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો શ્રાવણ માસની અમાસ નિમિત્તે ભવ્ય મહોત્સવ

અમદાવાદ શહેરના ભદ્રેશ્વર વિસ્તારમા શ્રી નર્મદેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી નર્મદેશ્વર મહાદેવ ખૂબ જ દિવ્ય…

ધોળકા : સમાણી ગામના શ્રી કબીર મંદિરના સાનિધ્યમા સમાધિ પૂજન તથા ગુરુદેવના નામથી જે શીલા પાણી પર તરે છે એની અમૃત કુંડમા પધરામણી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ પોસ્ટ ખાતે આવેલા સમાણી ગામમાં ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિરો આવેલા છે, એ જ…

અમદાવાદ : મોટેરા વિસ્તારમાં આવેલ શ્રી રણછોડ ભગવાન મંદિર ખાતે શ્રી દેવવંશી માલવી લુહાર સમાજ દ્વારા યોજાયો જન્માષ્ટમી મહોત્સવ 2023

અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં શ્રી દેવવંશી માલવી લુહાર સમાજ સંચાલિત શ્રી રણછોડ ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

વિરમગામ : જખવાડાના ઐતિહાસિક શ્રી નાગદેવતા મંદિર ખાતે યોજાયો નાગપાંચમ નિમિત્તે પારંપરિક ભવ્ય લોકમેળો 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે શ્રી નાગદેવતા ભગવાનનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં નાગ પાંચમના રોજ ભવ્ય લોકમેળાનું…

અમદાવાદ વૈષ્ણોદેવી નજીક ના ગ્રીનવુડ રિસોર્ટ ખાતે આવેલા આયર ના ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ભવ્ય નાગ પાંચમ મહોત્સવ 

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના ગ્રીનવુડ રિસોર્ટ ખાતે આયરના શ્રી ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં આયરના ગોગા…

અમદાવાદ : નિકોલ વિસ્તારમાં આવેલ સોપાન રેસીડેન્સીના શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ૧૧મો ભવ્ય પાટોત્સવ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોપાન રેસીડેન્સી ખાતે શ્રી ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેને સોપાનના ગોગા મહારાજ…