Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 15

Tag: Ahmedabad

અમદાવાદ : બોપલ ગામ ખાતે રામદેવજી મહારાજના ભવ્ય મંદિરના દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

અમદાવાદ શહેરના બોપલ ગામમા સમસ્ત બોપલ ગામ ક્ષત્રિય ઠાકોર પરિવાર દ્વારા શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

દસક્રોઈ : કુજાડ ગામ ખાતે શ્રી રામદેવ કથાની પોથી તથા શોભાયાત્રાથી શ્રી રામદેવપીર મહારાજ, શ્રી ખોડિયાર માઁ તથા શ્રી ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના કુજાડ ગામ ખાતે કુબડથલ પાટીયા ઉપર જ શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરનું…

અમદાવાદ : શાહીબાગ ખાતે શ્રી રાજરાજેશ્વરી સચ્ચીયાય માતા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ સંધ્યાનું આયોજન

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી રાજરાજેશ્વરી સચ્ચીયાય માતા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ…

ગાંધીનગર : ભાટ ગામ ખાતે શ્રી જયદીપસિંહ વાઘેલાના આંગણે શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલનુ આયોજન

ગાંધીનગરના ભાટ ગામ ખાતે શ્રી મેલડી માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને ટ્વિજોનાય…

સાણંદ : વિરોચનનગર ખાતે આવેલા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ ભવ્ય સંતવાણી

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગરમા શ્રી રાજુભાઈની વાડી ખાતે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ શ્રોત્રિય શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીનુ ખૂબ જ સુંદર…

સાણંદ : વાઘજીપુરા ગામ ખાતે ગામના શ્રી અલ્પેશસિંહ વાઘેલા દ્રારા ગુનમા ગામના ઇન્ટરનેશનલ મેલડી માતાજીના સેવક શ્રી બટુકસિંહ બારોટનુ સોનાની પાઘડી સન્માન કરાયુ

આજરોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વાઘજીપુરા ગામ ખાતે ગામના શ્રી અલ્પેશસિંહ વાઘેલાની હાર્દિક મનોકામના પૂર્ણ થતા ગુનમા ગામના શ્રી ઇન્ટરનેશનલ…

અમદાવાદ : વિરમગામમા આવેલા શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો ૧૦૬મો સમૈયા મહોત્સવ

વિરમગામ શહેરમાં શ્રી સિદ્ધનાથ મહાદેવનું અતિ પ્રાચીન અને અલૌકિક મંદિર આવેલું છે, જ્યાં દાદા ૧૦૬ વર્ષ થી બિરાજમાન છે, મંદિર…

અમદાવાદ : ન્યુ મણીનગરમા આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ ત્રિમૂર્તિ મંદિર ખાતે યોજાયો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં માતૃ બંગ્લોઝ અને માતૃભૂમિ સોસાયટી નજીક શ્રી નાગેશ્વર મહાદેવ ત્રિમૂર્તિ મંદિર આવેલું છે, જ્યાં શ્રી નાગેશ્વર…

અમદાવાદ : રાંચરડા ખાતે કોરોનાના કારણે મોકૂફ રખાયેલ દશ જીલ્લા વરીયા પ્રજાપતી સમાજ વિકાસ મંડળ દ્વારા યોજાયેલ 18 માં સમૂહલગ્નના નવદંપતીઓને સન્માનવામાં આવ્યા

શ્રી દશ જીલ્લા વરીયા પ્રજાપતી સમાજ વિકાસ મંડળ દ્વારા ૧૮માં ભવ્ય સમૂહલગ્નનુ આ વર્ષે તારીખ 20.02.2020 ના રોજ આયોજન કરવામાં…

અમદાવાદ : નવા વાડજ વિસ્તારમા શ્રી ગામડાવાળા મનુ પંચાલવાડી ટ્રસ્ટી મંડળ દ્વારા યોજાયો ૬૩મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદના નવા વાડજ વિસ્તારમા શ્રી ગામડાવાળા મનુ પંચાલ વાડી ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૬૩મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…