Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 13

Tag: Ahmedabad

દસક્રોઈ : ચાંદીયેલ આંબા હોટલના શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો ભવ્ય નેજા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચાંદીયેલ ગામ આંબા હોટેલ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

પ્રાંતિજ : પિલુદ્રા ખાતે દસ્ક્રોઈ ભુવાલડીના શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા યોજાયો અંબાજી પદયાત્રીઓ માટે ભવ્યાતિભવ્ય અને વિશાળ સેવા કેમ્પ

સમગ્ર દેશમાંથી પદયાત્રીકો ભાદરવી પૂનમના મેળામાં મોટા અંબાજી ખાતે પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે આ પદયાત્રીકોની સેવા અર્થે અનેકવિધ સેવા…

અમદાવાદ : કઠવાડા જી.આઇ.ડી.સી. સેવા સંસ્થાન દ્વારા આયોજીત અંબાજી જતા પદયાત્રિકો માટે તમામ પ્રકારની સગવડો સાથેનુ સેવા કેન્દ્ર

સમગ્ર દેશમાંથી અંબાજી પદયાત્રા સંઘો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સેવા માટે ઠેર ઠેર ઘણા બધા સેવા કેન્દ્રો…

અમદાવાદ રાણીપના જય અંબે પગપાળા યાત્રા સંઘ આયોજીત રાણીપ થી અંબાજી પદયાત્રા સંઘનુ ગાંધીનગરમા આગમન

કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.જુઓ તમામ માહિતી સાથેનો એપિસોડ Jay Ambe Pagala Yatra Sangh…

અમદાવાદ : નાના ચીલોડાના પાટીદાર પલટન (સેના) દ્વારા નાના ચીલોડાના રાજા નામથી ભવ્યાતિભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવનુ આયોજન

સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં પાટીદાર પલટન સેના દ્વારા પ્રથમ સાર્વજનિક…

અમદાવાદ : રાણીપ વિસ્તારમા શ્રી કડવા પાટીદાર બેતાલીસ સમાજ મિત્ર મંડળ દ્વારા યોજાઇ ભવ્ય અને દિવ્ય શિવકથા

અત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ઠેર ઠેર શિવકથાઓનુ આયોજન થઈ રહ્યુ છે, ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રી કડવા પાટીદાર બેતાલીસ…

અમદાવાદ : રાયપુર સાંકડી શેરીના શ્રી સંત કબીર મંદિર ખાતે યોજાયો ૪૭૧મો વાર્ષિકોત્સવ

અમદાવાદના રાયપુર વિસ્તારની સાંકડી શેરીમા અતિ પ્રાચીન શ્રી સંત કબીર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં…

અમદાવાદ : ભુદરપુરામા નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં સંત કબીર સોસાયટી ખાતે દર વર્ષે નવ ગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા…

અમદાવાદ : દાણાપીઠના શ્રી નાગણેશ્વરી મંદિર ખાતે યોજાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓ…

અમદાવાદ : મુમતપુરા ગામ ખાતે શ્રી બેનીબેન ગીગાજી ઠાકોર પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન

અમદાવાદ નજીકના મુમતપુરા ગામ ખાતે શ્રી બેનીબેન ગીગાજી ઠાકોર પ્રવેશદ્વારનુ સુંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે…