Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
2024 - online gujarat news - Page 2

Tag: 2024

વિરમગામ : સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીના ભવ્યાતિભવ્ય પુનઃ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીનુ ઐતિહાસિક સ્વયંભુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીના…

મહેમદાવાદ : જરાવત ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યોજાયો 25મો દિવ્ય અને ભવ્ય પાટોત્સવ 2024

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે વાત્રક નદીના કિનારે ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

અમદાવાદ : લાંભા વિસ્તારના ઇન્દિરા નગર 2માં આવેલા શ્રી રાજ દરબારની મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો પંદરમો ભવ્ય પાટોત્સવ ૨૦૨૪

અમદાવાદ નજીકના લાંભા વિસ્તારમાં ઇન્દિરાનગર 2માં શ્રી રાજ દરબાર ની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી…

સાણંદ : સોયલા ગામના શ્રી મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ દિવ્ય અને ભવ્ય પાટોત્સવ ૨૦૨૪

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક…

મહેસાણા : ચરાડુ ગામના ૬૦ ઘર પરિવાર દ્વારા યોજાયો શ્રી જોગણી માતાજી મંદિરનો દિવ્ય અને ભવ્ય પ્રથમ પાટોત્સવ ૨૦૨૪

તાલુકા જિલ્લા મહેસાણાના ચરાડુ ગામ ખાતે નીચાળા વાસમા સમસ્ત સાઈઠ ઘર પરિવારનું ખૂબ જ સુંદર શ્રી જોગણી માતાજીનું મંદિર આવેલું…

ગાંધીનગર : સુઘડ ગામ ખાતે આવેલ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય દશાબ્દિ મહોત્સવનું આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના સુઘડ ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે,…

પેટલાદ  : સમસ્ત બાર બામરોલી દ્વારા બામરોલી ગામના ઐતિહાસિક શ્રી નિલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાયો ભવ્ય અતિ રુદ્ર મહાયજ્ઞ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

બોરસદ : નિસરાયા ગામના શ્રી રાજ રાજેશ્વરી હરસિધ્ધિ માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્યથી ભવ્ય નવમો પાટોત્સવ ૨૦૨૪

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી રાજરાજેશ્વરી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું…

અમદાવાદ : નવા નરોડામા યોજાયો શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદનો ભવ્ય ૩૪મો સમૂહ લગ્ન સમારંભ ૨૦૨૪

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ તે છું મંડળ પ્રેરિત શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર યુવક મંડળ…

વિજાપુર : શ્રી બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજાની ૧૫૦ વર્ષના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે યોજાયો ભવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ

કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટી શ્રી જયેશભાઇ કોઠારી તથા શ્રી હિતેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવી હતી. જુઓ સંપૂર્ણ એપિસોડ Shree Budhdhisagar Surishwar…