વિજાપુર : કુકરવાડા ગામ ખાતે યોજાયો ભવ્ય શ્રી રામ-વિવાહ મહોત્સવ ૨૦૨૫
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામ ખાતે ભવ્ય રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે, આ રામકથા 11 થી 17માર્ચ 2025…
મહેમદાવાદ : કનીજ ગામના સધીમાઁ પરિવાર દ્વારા યોજાયો ડાકોર જતા પદયાત્રીકો માટે ભવ્ય સેવા કેમ્પ ૨૦૨૫
ખેડા જિલ્લાના મહેમદાવાદ રોડ પર આવેલ રાસ્કા ચોકી નજીક આવેલ એ. જી. દેસાઈ ફાર્મ ખાતે કનીજ ગામના સધી માઁ પરિવાર…
કલોલ: સાંતેજ ગામ ખાતે શ્રી ખોડીયાર માતાજીનો યોજાયો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે શ્રી ખોડીયાર માતાજી નું દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો…
અમદાવાદ: વૈષ્ણોદેવી વિસ્તારમાં આયરના ગોગા ધામ ખાતે યોજાયો ભવ્ય પ્રથમ તિથિ મહોત્સવ
અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તાર ખાતે ભગવાન શ્રી આયર ના ગોગા મહારાજ નું મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં…
કપડવંજ : તેલનાર ગામ ખાતે યોજાયો શ્રી વિહત ધામનો ભવ્ય ૬ઠો પાટોત્સવ 2025
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે શ્રી વિહત ધામ આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે…
દેત્રોજ : દેકાવાડા ગામ ખાતે શ્રી ક્ષેમકલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્ય સમૂહ લગ્નોત્સવ
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામ ખાતે શ્રી ક્ષેમકલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું…
સિદ્ધપુર : શ્રી સ્વામિનારાયણ મહાતીર્થ નગર સિદ્ધપુર ધામ ખાતે યોજાયો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેર ખાતે હાઇવે ઉપર જ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર મહાતીર્થ નગર સિધ્ધપુર ધામ…
કલોલ: નાસ્મેદ ગામ ખાતે યોજાયો ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળદ્વારા ૩૪ ભવ્ય સમૂહ લગ્નોત્સવ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા ૩૪મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું…
આણંદ : રાસનોલ ગામ ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, ખડાણા દ્વારા યોજાયો ભવ્ય સમૂહ લગ્નોત્સવ 21.02.2025
આણંદ જિલ્લાના રાસનોલ ગામ ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨૫…
ધોળકા : અરણેજના શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામ ખાતે યોજાયો પાંચમો ભવ્ય સાલગીરી મહોત્સવ ૨૦૨૫
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામ આવેલું છે, જ્યાં મૂળનાયક દાદા શ્રી વાસુપૂજ્ય સ્વામી…
