પંઢરપુર ગામે યોજાયો શ્રી રામજી મંદીરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પંઢરપુર ગામમાં શ્રી રામજી ભગવાનનુ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૪…
ચામલા ગામે યોજાયો શ્રી બહુચર માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચામલા ગામ માં શ્રી બહુચર માતાજીનું સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ…
ગોઝારીયા ખાતે યોજાયો પાટણવાડા પ્રજાપતિ સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ
મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ સેવા ટ્રસ્ટ, સિદ્ધપુર સંચાલિત શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા…
હાલ ટ્રમ્પની વ્યસ્વસ્થામા મોટેરા સ્ટેડિયમ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની હત્યા.
અમદાવાદના ચમનપુરા વિસ્તાર માં અસામાજિક તત્વો દ્વારા નજીવી તકરાર માં જમવા ગયેલા કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો…
ડિગ્નેશભાઈ પરમારનો જન્મ દિવસ ઉજવાયો
ગત ૨૩.૦૨.૨૦૨૦ના રોજ ગાંધીનગરના સેક્ટર ૨૪મા રહેતા શ્રી ડિગ્નેશભાઈ પરમારનો જન્મ દિવસ ઉજવાયો હતો, જેમાં દરેક પરિવારજનો, સ્નેહીજનો તથા મિત્ર…
અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો રોહિત સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ
અમદાવાદના ઇન્કમટેક્ષના ગુજરાત વિદ્યાપીઠ ખાતે શ્રી બસો બ્યાસી રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૬મો તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહનુ આયોજન કરવામા…
બાપુનગરમા યોજાયો અનુસૂચિત જાતિનો ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિનો ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ ૧૧…
ઠક્કરનગરમા યોજાયો શ્રી લાભેશ્વર મહાદેવજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમા લાભાર્થ સોસાયટી ખાતે શ્રી લાભેશ્વર મહાદેવજીનુ સુંદર મંદીર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯.૦૨…
અડાલજમા યોજાયો શ્રી અન્નપૂર્ણા ધામનો પ્રથમ પાટોત્સવ
ગાંધીનગર જીલ્લાના અડાલજ ખાતે શ્રી લેઉવા પટેલના કુળદેવી શ્રી અન્નપૂર્ણા માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, આજરોજ મહાશિવરાત્રીના શુભ દિવસે તેનો…
કોબા સર્કલ ખાતે યોજાયો ચાંદખેડાના ગોકુલધામમા બિરાજતા શ્રી ગોવર્ધનનાથનો ફૂલફાગ મનોરથ તથા રસિયાગાન
અમદાવાદ નજીક કોબા સર્કલના સુઘડ ફાર્મ ખાતે શ્રીમદ્દ વલ્લભાચાર્ય સેવા સંઘ દ્રારા પુજ્ય શ્રી જયદેવલાલજી મહોદયના સાનિધ્યમા ચાંદખેડાના ગોકુલધામમા બિરાજતા…
