કોરોના વાયરસને લઈને પરમ પૂજ્ય શ્રી દંડીબાપુનો રાષ્ટ્રજોગ સંદેશ
સમગ્ર વિશ્વ ના નાગરિકો માટે કલોલ તાલુકામા આવેલા શ્રી વિજય હનુમાન આશ્રમ, ઘમાસણાના પરમ પૂજ્ય મહંત શ્રી દંડીબાપુનો કોરોના વાયરસને…
કોરોના વાયરસને ચલતે ગુજરાતના મોટા ભાગના ધાર્મિક સ્થળો તથા મંદિરો બંધ રહેશે
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમા જ્યારે હાહાકાર મચાવી રાખ્યો છે, ત્યારે ગુજરાત સરકાર તરફથી મળેલ સૂચના પ્રમાણે સમગ્ર ગુજરાતના નાના મોટા…
સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા યોજાયો ફૂલોનો હોળી મહોત્સવ
અમદાવાદમાં આવેલા સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, એજ રીતે આ વખતે…
ભદ્રેશ્વરના શ્રી રામજી મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન
અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી ભદ્રેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામજી મંદિર ને આંગણે શ્રી શિવ મહાપુરાણ કથા નું આયોજન…
પોર ગામમા ધુળેટી નિમિતે વર્ષોથી ઉજવાય છે વેશભૂષાનો રંગારંગ ઉત્સવ
તાલુકા જીલ્લા ગાંધીનગરના પોર ગામમા અનોખી રીતે હોળી ઉત્સવ મનાવાય છે, જેમા ગામના લોકો અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરીને…
ઘાટલોડિયા વિસ્તારમા યોજાયો 24 શ્રેણી પાલીવાલ સમાજ દ્વારા ઢૂંઢ મહોત્સવ
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ૨૪ શ્રેણી પાલીવાલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામુહિક ઢૂંઢ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ કુલ…
અમદાવાદની વ્રજધામ હવેલી માં યોજાયો ભવ્ય રસિયા તથા ફુલ ફાગ મહોત્સવ
અમદાવાદ ના જોધપુર વિસ્તારમાં આવેલી વ્રજ ધામ હવેલી દ્વારા પુષ્ટિ પરિવાર ના માધ્યમથી ભવ્ય રસિયા ગાન તથા ફૂલફાગ મહોત્સવનું આયોજન…
બોપલમાં ભક્તિ ધામ હવેલી દ્વારા યોજાયો ભવ્ય હોલી મહોત્સવ
અમદાવાદમા બોપલ ખાતે આવેલી ભક્તિ ધામ હવેલી દ્વારા દ્રિતીય પાટોત્સવ ના ભાગરૂપે ભવ્ય હોલી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું,…
ઇસનપુરમા યોજાયી શ્રી હાટકેશ દાદાની ૧૮મી પાલખી યાત્રા
અમદાવાદના મણીનગર તથા ઇસનપુર વિસ્તારમા શ્રી જય હાટકેશ દર્શન યાત્રા સમિતિ દ્રારા શ્રી હાટકેશ દાદાની ૧૮મી પાલખી યાત્રાનુ આયોજન કરવામા…
ગાંધીનગરમા યોજાયો રોહિત સમાજનો ભવ્ય પસંદગી મેળો
ગાંધીનગરના સેક્ટર ૧૨ ખાતે ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના રોહિત સમાજનો જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા…
