અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી ભદ્રેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામજી મંદિર ને આંગણે શ્રી શિવ મહાપુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા ૧૧.૦૩.૨૦૨૦ થી શરૂઆત થઇ ને નવ દિવસ સુધી એટલે કે ૧૯.૦૩.૨૦૨૦ સુધી યોજાશે, જેમાં શાસ્ત્રીજી શ્રી નિકુંજભાઈ હરેશભાઈ રાજગુરુ દ્વારા ભવ્ય શિવકથા મહોત્સવનુ રસપાન પીવડાવવામાં આવે છે, જેમાં ભદ્રેશ્વર તથા આજુબાજુ વિસ્તારના સેંકડો ભાવિક ભક્તો જોડાય છે.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી શ્રી દીયાલભાઈ રાણપરા દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

ભદ્રેશ્વર ના શ્રી રામજી મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન
શ્રી ભદ્રેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ, સરદારનગર, અમદાવાદ દ્રારા આયોજીત
રામજી મંદીરને આંગણે શ્રી શિવ મહાપુરાણ કથા ૨૦૨૦

Shree Bhadreshwar Charitable Trust Sardarnagar Ahmedabad Arranged Shiv Mahapuran Katha 2020

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *