Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 162

વાવોલના કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રણ વર્ષથી ચાલતી ટિફિન વ્યવસ્થા તથા લોકડાઉન ને લીધે જરૂરિયાતમંદોને ભોજન વિતરણ

ગાંધીનગર નજીકના વાવોલ ખાતે કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા વર્ષ દરમ્યાન ઘણા સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, જેમા નિઃસહાય તથા નિરાધાર…

વણકર સેવા સંઘ ચાંદખેડા દ્રારા જરૂરિયાતમંદોને કરિયાણા કીટનુ વિતરણ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા આવેલ વણકર સેવા સંઘ દ્રારા વર્ષ દરમ્યાન ઘણા સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, તે જ રીતે લોકડાઉનને…

શ્રી કલોલ શહેર પ્રજાપતિ સમાજ દ્રારા લોકડાઉન નિમિત્તે જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા શ્રી કલોલ શહેર પ્રજાપતિ સમાજ દ્રારા લોકડાઉનને લીધે રોજ કમાઈને રોજ ખાનારા જરૂરીયાતમંદોને બન્ને ટંકનુ ભરપેટ…

સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી અનિલ પ્રજાપતિ તથા એમના સમસ્ત પરિવાર દ્વારા એમના ઘરે દીપ પ્રાગટય

કોરોના વાયરસ દ્વારા સમસ્ત વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે ત્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારના દિવસે જે…

કોરોના સામે લડવા માટે JSIW ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૫૧ લાખ રૂપિયાની માતબર રકમનુ દાન

કોરાના વાયરસ દ્વારા સમગ્ર વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે, ત્યારે ભારતમા બીજા દેશો કરતા કોરાનાની ઓછી, પણ અસર છે ખરી,…

દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર દ્રારા લોકડાઉનને લઇને ગરીબોમા ફૂડ પેકેટ તથા અનાજ કીટ વિતરણ

કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વમા હાહાકાર મચવેલો છે, જેને કાબુમા લેવા માનનીય પ્રધાનમંત્રી દ્રારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામા આવ્યુ છે,…

અગ્રવાલ સમાજ અમદાવાદ દ્રારા લોકડાઉનને લઇને ગરીબોમા ફૂડ પેકેટ વિતરણ

કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવેલો છે, જેને કાબુમા લેવા માનનીય પ્રધાનમંત્રી દ્રારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામા આવ્યુ છે,…

કોરોના વાયરસને હરાવવા માટે જનતા કરફ્યુમા યોગદાન આપનાર ગુજરાતના ફાઇટર્સ

સમગ્ર વિશ્વમા જ્યારે કોરોના વાયરસે હાહાકાર માચાવેલો છે, ત્યારે ભારતમા પણ એની અસર ઓછી નથી, ત્યારે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંદેશમા આપેલા…