ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સોલૈયા ગામ આવેલું છે, ગામના પ્રવેશ માં જ સુંદર શ્રી રામદેવપીર મહારાજ નું મંદિર આવેલું છે, જે મંદિરની સ્થાપના આજથી ૩૫ વર્ષ પહેલા૧૩.૦૨.૧૯૮૫ના રોજ કરવામાં આવી હતી, મંદિર દ્વારા દર વર્ષે ખૂબ જ ધાર્મિક ઉત્સવ ઊજવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે દર બીજના દિવસે સમસ્ત ગામના લોકો દર્શનાર્થે આવે છે, તથા દર ભાદરવા મહિનામાં રામદેવપીર નવરાત્રી મહોત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

તો આવો દર્શન કરીએ સોલૈયા ના શ્રી રામદેવપીર મહારાજના મંદીરના..

 

ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir#Gujarat ke Mandir.

#OnlineGujaratNews#GujaratNewsPlease subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *