કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવેલો છે, જેને કાબુમા લેવા માનનીય પ્રધાનમંત્રી દ્રારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામા આવ્યુ છે, તયારે રોજ કમાઈ રોજ ખાતા હોય એવા લોકોની ચિંતા કરીને અમદાવાદના અગ્રવાલ સમાજ દ્રારા તેમને રોજ ભર પેટ જમવાનુ મળી રહે તે માટે રોજના હજારોની સંખ્યામા ફૂડ પેકેટ વિતરણ કરવામા આવે છે, અને જયાં સુધી આ મહામારી ટળે નહી ત્યા સુધી જે જરૂર પડશે એ આપવાની તૈયારી પણ અગ્રવાલ સમાજ દ્રારા બતાવવામા આવી હતી.

આ વિશેની સંપુર્ણ માહીતી શ્રી હનુમાનપ્રસાદ ગુપ્તાજી દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

અગ્રવાલ સમાજ, અમદાવાદ દ્રારા કોરોના લોકડાઉનને કારણે
અસરગ્રસ્ત તથા ગરીબ લોકોને ફૂડ પેકેટનુ વિતરણ

Agrawal Samaj Ahmedabad Arranged Food Packet Distribution for Poor People due to Corona Lockdown 26.03.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed