ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરના શ્રી સત્યનારાયણ મંદીર દ્રારા શ્રી જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રાને કોરોના મહામારીનુ ગ્રહણ લાગેલ છે, પણ આજરોજ સોશિયલ ડિસ્ટન્સિન્ગ સાથે ભગવાનના સુંદર મામેરાનુ આયોજન કરવામા આવ્યુ હતુ અને જેના આ વર્ષના મુખ્ય યજમાનશ્રી ઘમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમના મહંત શ્રી વૈદેહી શરણજી ઉર્ફે દંડી બાપુ છે, જેમના સાનિધ્યમા મંગલ સુંદર કાંડનુ આયોજન પણ આશ્રમ ખાતે યોજાયુ હતુ,

જેમા મામેરાના સહયોગી શ્રી કાંતિજી ભિખાજી ઠાકોર (પૂર્વ પ્રમુખ, કલોલ તાલુકા પંચાયત) તથા શ્રી ઘનશ્યામભાઈ ચંદુલાલ પટેલ (લાલીભાઈ) અને સુંદરકાંડ પાઠના મુખ્ય યજમાન એવા શ્રીમતી સંધ્યાબેન મહેશકુમાર રામભાઇ પ્રજાપતિ પરિવાર (USA) તથા સમસ્ત વિજય હનુમાન પરિવારનો શ્રી દંડીબાપુ તરફથી આભાર વ્યકત કરવામા આવ્યો હતો.

જુઓ સંપુર્ણ એપિસોડ

Shree Vijay Hanuman Ashram Parivar Dhamasana Arranged Sundarkand Path & Mameru of Shree Jagannath Bhagvan Kalol

ધમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે શ્રી સત્યનારાયણ મંદીર કલોલ દ્રારા આયોજીત રથયાત્રા મહોત્સવનું મામેરૂ તથા સુંદરકાંડ

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *