કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વમા હાહાકાર મચવેલો છે, જેને કાબુમા લેવા માનનીય પ્રધાનમંત્રી દ્રારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામા આવ્યુ છે, તયારે રોજ કમાઈ રોજ ખાતા હોય એવા લોકોની ચિંતા કરીને દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર દ્રારા તેમને રોજ ભર પેટ જમવાનુ મળી રહે તે માટે રોજના હજારોની સંખ્યામા ફૂડ પેકેટ તથા અનાજ કીટ વિતરણ કરવામા આવે છે, અને જયાં સુધી આ મહામારી ટળે નહી ત્યા સુધી જે જરૂર પડશે એ આપવાની તૈયારી દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર દ્રારા બતાવવામા આવી હતી.

આ વિશેની સંપુર્ણ માહીતી શ્રી રજનીકાંત ચૌહાણ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર દ્રારા કોરોના લોકડાઉનને કારણે
અસરગ્રસ્ત તથા ગરીબ લોકોને ફૂડ પેકેટનુ વિતરણ

Devanshi Education Trust Gandhinagar Arranged Food Packet Distribution for Poor People due to Lockdown

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed