ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક અંબાણીનું અમદાવાદમાં નિધન, અંબાણી પરિવારમાં શોકની લાગણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનીના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈનું નિધન થયું છે. ધીરૂભાઈના મોટાભાઈ રમણીક ભાઈ અંબાણીનું 95 વર્ષની વયે અમદાવાદમાં નિધન…
પ્રજાને પાણી મળી રહે તે માટે બલિદાન આપનાર શ્રી વીર મેઘમાયાનુ મુખ્યમંત્રી શ્રી દ્વારા “વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ” નુ પાટણ ખાતે ઇ શિલાન્યાસ
પશ્ચિમ અમદાવાદના સાંસદ શ્રી તથા વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલના ચેરમેન ડૉ. કિરીટભાઈ સોલંકી દ્વારા આપવામા આવી સંપૂર્ણ માહિતી. જુઓ એપિસોડ…
સુપ્રસિદ્ધ ગાયિકા ગ્રીષ્મા પંચાલનુ રજૂ થયુ ધમાકેદાર સોન્ગ “રાહત મળે છે મને તમને જોઈને”
ઉત્તર ગુજરાતનો ટહુંકતો મોરલો એવા સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી ગ્રીષ્મા પંચાલનુ ધમાકેદાર સુપર સોન્ગ ” રાહત મળે છે મને તમને જોઈને…
गुजरात : धमासणामें श्री दंडीबापुके पावन सानिध्यमें गुरुपूर्णिमा महोत्सव पे मंगलकारी श्री सुंदरकांड पाठ
गुजरातके गांधीनगर जिल्लेके धमासणा गाँव स्थित श्री विजय हानुमान आश्रम पर श्री बैदेही शरणजी (दंडीबापु) के पावन सानिध्यमे गुरुपूर्णिमाके महान…
કલોલ : ભગવાન શ્રી જગન્નાથની ૧૨મી રથયાત્રા મહોત્સવ ૨૦૨૦
ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા શ્રી સત્યનારાયણ મંદીર રથયાત્રા મહોત્સવ સમિતિ દ્રારા ભગવાન શ્રી જગન્નાથની ૧૨મી રથયાત્રા મહોત્સવ ૨૦૨૦નુ આયોજન કરવામા…
ધમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે શ્રી સત્યનારાયણ મંદીર કલોલ દ્રારા આયોજીત રથયાત્રા મહોત્સવનું મામેરૂ તથા સુંદરકાંડ
ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરના શ્રી સત્યનારાયણ મંદીર દ્રારા શ્રી જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રાને કોરોના મહામારીનુ ગ્રહણ લાગેલ છે, પણ આજરોજ…
આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ગુજરાત સરકારનુ 14 હજાર કરોડનું પેકેજ જાહેર, વીજદરથી લઈને ટેક્સ સુધી અપાઈ મોટી છુટછાટ : જુઓ સંપુર્ણ પેકેજ વિશેની માહીતી
હસમુખ અઢિયાની એક્સપર્ટ કમીટિએ આપેલી માહિતી અને કેબિનેટ મંત્રીની બેઠતો બાદ સીએમ રૂપાણીએ મોટું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. રેસિડન્સ…
AMC એ બહાર પાડી કન્ટેઇનમેન્ટ ઝોનની યાદી, હવે માત્ર આ વિસ્તારોમાં જ ખુલશે દુકાનો
અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો અને…
30 જૂન સુધી રહેશે લોકડાઉન 5.0, હોટેલ, ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી, વાંચો કેન્દ્ર સરકારે શુ આપી મોટી છુટછાટ.
■ અનલૉક – 1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન ■ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે ગાઈડલાઈન ■ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન…
અંતિમ દર્શન / ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા, ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે
અંતિમ દર્શન / ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા, ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે #ChunriwalaMataji #Ambaji…
