Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 123

કલોલ : અઢાણા ગામે યોજાયો શ્રી અમરનાથ મહાદેવનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામા અઢાણા ગામ આવેલુ છે, જ્યાં એકપણ મહાદેવજીનુ મંદિર ન હોવાને કારણે સમસ્ત ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી શ્રી…

બાવળાના કેસરડી ખાતે શ્રી જોધલપીર બાપાના નવીન મંદિરના નવનિર્માણ અર્થે યોજાયો ભવ્ય ભુમી પુજન મહોત્સવ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે શ્રી જોધલપીર બાપા ની જીવંત સમાધિ આવેલી છે, જ્યાં શ્રી જોધલપીર બાપાનુ ભવ્ય…

દેત્રોજ : જીવાપુરાના દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે આઠ દિવસીય ભવ્ય શ્રીમદ ભાગવત કથા મહોત્સવનો વિરામ થયો.

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન નિર્માણ પામી રહ્યુ છે, જ્યાં એક સુંદર આશ્રમના નિર્માણની…

અમદાવાદ : ભુદરપુરાના નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં જ્યારે ભવ્યાતિભવ્ય 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં જ્યાં નવગામ…

અમદાવાદના શ્રી રાજરાજેશ્વરી સચ્ચિયાયમાતા ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી સચ્ચિયાય (ઓશીયા) માતાજીની પાવન ભક્તિ સંધ્યા 13.08.2021

શ્રાવણ સુદ પાંચમના શુભ દિવસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમા પરમ પૂજ્ય બાસા શ્રી અમરચંદજી રાઠોડની દિવ્ય પ્રેરણાથી શ્રી રાજ રાજેશ્વરી સચ્ચિયાયમાતા…

વિરમગામ તાલુકાના ખુડદ ગામે દશામા મંદિર ખાતે યોજાયો શ્રી દશામાઁનો ૨૫મો પ્રાગટ્ય મહોત્સવ 13.08.2021

સમગ્ર ગુજરાતમાં જ્યારે દશામા ના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ખુડદ ગામ માં…

અમદાવાદ : ભુદરપુરા વિસ્તારમાં યોજાયો નવગામ ભીલ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ

અમદાવાદના નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમજ રત્નો…

દેત્રોજ : જીવાપુરાના રમણધામ સેવા સંસ્થાનના લાભાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ પારાયણનુ આયોજન કરાયુ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે શ્રી શિવ ગોરક્ષનાથજીની જગ્યા એવુ ખુબ જ સુંદર અને ભવ્ય રમણધામ નિર્માણ પામી…

સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

આજરોજ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 9 ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમા…

ગાંધીનગર : ઉવારસદના શ્રી અંત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર તથા મંત્રમંદિરમા નોટબુક પધરાવવાનુ આયોજન

ગાંધીનગર : ઉવારસદના શ્રી અંત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર તથા મંત્રમંદિરમા નોટબુક પધરાવવાનુ આયોજનતાલુકા-જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામમા શ્રી અંત્રેશ્વર મહાદેવજીનું…