Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Social News - online gujarat news - Page 12

Category: Social News

અમદાવાદ : નવા વાડજ વિસ્તારમાં શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી કૈલાસબેન બાબુભાઈ પટેલ (જય સોમનાથ પરિવાર ખોરજ, JSIW)ના સહયોગથી ૫૦૦ જેટલી વિધવા તથા ત્યકતા બહેનોને કીટ વિતરણ

અમદાવાદના નવા વાડજ ગામ વિસ્તારમા શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી કૈલાશબેન બાબુભાઈ પટેલ (JSIW, જય સોમનાથ પરિવાર, ખોરજ) ના…

અમદાવાદ : વટવા વોર્ડ વિસ્તારના તળાવ નજીકના ચોકને સ્વ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ પટેલ ચોક તરીકે નામાભીધાન કરવામા આવ્યુ

આજરોજ અમદાવાદ શહેરના વટવા વોર્ડ વિસ્તારમાં તળાવ નજીકના ચોકને સ્વ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ પટેલ ચોક તરીકે નામાભિધાન કરવામાં આવ્યું હતુ…

ગાંધીનગર : રૂપાલ આમજા રોડ પર અબોલ જીવોની અવિરત સેવા કરતી શ્રી જનની ગૌ સેવા સંસ્થાન દ્વારા લમ્પી વાયરસના નાશ માટે યોજાયો ભવ્ય મહા વિષ્ણુયાગ

ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામ ખાતે આમજા રોડ પર અદ્દભુત એવુ શ્રી જનની ગૌ સેવા સંસ્થાન આવેલુ છે, જ્યાં અબોલ જીવો…

અમદાવાદ : ઓઢવમા અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ દ્વારા યોજાયો દાતાશ્રીઓનો ભવ્ય સન્માન સમારોહ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મંગલ પાંડે હોલ ખાતે અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ દ્વારા ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં…

અમદાવાદ : ચાંદલોડિયા વિસ્તારમા શ્રી વિશ્વકર્મા જનસંહાયક ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા યોજાઈ ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા

આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમા શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે શ્રી વિશ્વકર્મા જનસંહાયક ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રાનુ…

પ્રાંતિજ : પિલુદ્રા ખાતે દસ્ક્રોઈ ભુવાલડીના શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા યોજાયો અંબાજી પદયાત્રીઓ માટે ભવ્યાતિભવ્ય અને વિશાળ સેવા કેમ્પ

સમગ્ર દેશમાંથી પદયાત્રીકો ભાદરવી પૂનમના મેળામાં મોટા અંબાજી ખાતે પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે આ પદયાત્રીકોની સેવા અર્થે અનેકવિધ સેવા…

અમદાવાદ : કઠવાડા જી.આઇ.ડી.સી. સેવા સંસ્થાન દ્વારા આયોજીત અંબાજી જતા પદયાત્રિકો માટે તમામ પ્રકારની સગવડો સાથેનુ સેવા કેન્દ્ર

સમગ્ર દેશમાંથી અંબાજી પદયાત્રા સંઘો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સેવા માટે ઠેર ઠેર ઘણા બધા સેવા કેન્દ્રો…

મહેસાણા : શ્રી જોગમાયા મિત્ર મંડળ દ્વારા યોજાયો ઠાકોર સમાજનો જીવનસાથી પસંદગી મેળો

મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે આજરોજ જોગમાયા મિત્ર મંડળ દ્વારા ઠાકોર સમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 500થી…

ગાંધીનગર : સમગ્ર ગુજરાત રાજ્ય રોહિત સમાજ મહાસંમેલન અંતર્ગત યોજાઈ બસો બ્યાસી પરગણા રોહિત સમાજની મિટિંગ

આજરોજ ગાંધીનગર શહેરના સેક્ટર ૬ ખાતે આવેલા સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનના સ્મૃતિ મંદિર ખાતે સંતશ્રી રોહિદાસ સેવા સમાજ, ગુજરાત…

મહેસાણા : ખેરાલુ શહેર ખાતે શ્રી દોતોર સત્તાવીસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો એક શામ વીર જવાનો કે નામ કાર્યક્રમ

સમગ્ર દેશમા સ્વતંત્રતા પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી સીબલી રહી છે ત્યારે આજરોજ મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેર ખાતે શ્રી દોતોર સત્તાવીસી ઔદીચ્ય…