Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
News - online gujarat news - Page 40

Category: News

સરગાસણના શ્રી સિકોતર સધી માતાજી મંદિર ગ્રુપ દ્વારા ભોજન તથા અનાજ કીટનુ હજારો જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ

ગાંધીનગર નજીકના સરગાસણ ગામમા શ્રી સિકોતર સધી માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર દ્વારા વર્ષ દરમ્યાન ઘણા સામાજીક તથા ધાર્મિક…

અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ના સંગીતા પ્રજાપતિ ગ્રુપ દ્વારા કોરોના સામે જીત માટે રજુ કરાયુ એક્શન સોન્ગ

અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી સંગીતાબેન પ્રજાપતિ ના ગ્રુપ “સંગીતા પ્રજાપતિ ગ્રુપ” દ્વારા…

ગોગા મેલડી ધામ ગુનમા દ્વારા દર રવિવારે અવિરત પિરસાતી ભોજન સેવા

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટના ગુનમા ગામમા સુંદર શ્રી ગોગા મેલડીધામ આવેલુ છે, મંદિર દ્વારા લોકડાઉનમા પણ અવિરત દર…

માણસા તાલુકાના સોલૈયા ગામમા લોકડાઉનનો ચુસ્તપણે અમલ

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમા આ કોરોના મહામારી અર્થે જે લોકડાઉન કરવામા આવ્યુ છે, તેનો ગામના સરપંચ શ્રી જયંતિભાઈ…

લોકગાયક જયદીપ પ્રજાપતિ ( J D ) દ્વારા કોરોના અંગેની જાગૃતિ માટે ગીત દ્વારા સંદેશ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે, ત્યારે સમસ્ત દેશના સંગીત વિશેષયજ્ઞો દ્વારા અલગ અલગ રીતે કોરોના જાગૃતિ અંગે સંદેશો…

૬૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ જ્યારે શાકભાજીની લારીવાળાના આવ્યા ત્યારે પોલીસકર્મી દ્વારા જનતાને અપીલ

અમદાવાદમા જ્યારે ૬૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા ત્યારે પોલીસકર્મીને કેવીરીતે શાકભાજી લેવી એ વિશેની માહિતી આપતો વિડિઓ વાયરલ થયો,…

ચેમ્બર જે હરાવશે કોરોના વાયરસને

સાણંદ સ્થિત એક્યુરા પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ દ્રારા નિર્માણ કરાયુ એકયુસેલ ફ્યુમિગેશન અને સ્ટરલાઇઝેશન ચેમ્બર (એએફએસસી), જે આપણને રક્ષણ આપશે કોરોના…

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

અમદાવાદમા આવેલ શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં સમાજના ઓછી આવકવાળા પરિવારો કે જે રોજ…

લોકડાઉનનો ભંગ કર્યા વિના લોકો દ્વારા આંબેડકર જયંતિ હર્ષોલ્લાસથી ઉજવાયી

સમગ્ર વિશ્વમા કોરોનાએ હાહાકાર માચાવેલો છે, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમા લોકડાઉન કરવામા આવ્યુ છે, તો લોકડાઉનની વચ્ચે આજે…