સાણંદ સ્થિત એક્યુરા પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ દ્રારા નિર્માણ કરાયુ એકયુસેલ ફ્યુમિગેશન અને સ્ટરલાઇઝેશન ચેમ્બર (એએફએસસી), જે આપણને રક્ષણ આપશે કોરોના વાયરસ, ચેમ્બરમાથી ગુજરતા જ થશે વાયરસ સંપુર્ણ પણે દુર.

અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના ઇયાવા વાસણા ગામે સ્થિત એક્યુરા પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની, કે જે એક્યુસેલ સોલિડ યુપીવીસી ફોમ પ્રોફાઇલના ઉત્પાદક છે, તેમના દ્વારા ખાસ કરીને કોરોના વાયરસથી બચવા માટે એક્યુસેલ ફ્યુમિગેશન અને સ્ટરલાઇઝેશન ચેમ્બર (એએફએસસી)નુ નિર્માણ કરવામા આવ્યુ છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હસમુખ શુક્લા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ચેમ્બરમા યુપીવીસી લાઇટ અને ફ્યુમિગેશન સિસ્ટમ છે, જે કોઈપણ વ્યક્તિ માત્ર ૩૫ સેકંડ સુધી ચેમ્બરમા સમય ગાળે છે તેના તમામ વાયરસ અને બેક્ટેરિયાનો નાશ પામે છે.

કંપની દ્વારા મેડિકલ ટેસ્ટ કલેક્શન યુનિટસ પણ બનાવવામા આવ્યા છે, જે આરોગ્ય કર્મીઓને બચાવશે.

ચાલો નિહાળી આ અદભુત ચેમ્બરનો ન્યૂઝ વિડિઓ

Pls Contact for Chamber : –

ACCURA POLYTECH PVT. LTD. AHMEDABAD, INDIA.
Email: [email protected] | Website: www.accurapolytech.com | Ph. No.: +7926630154, +91-9825071770

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed