Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 50

Author: admin

માણસા : શબ્દલપુરા ગામ ખાતે આવેલા શ્રી રામજી મંદિરનો યોજાયો ભવ્ય દ્વિતીય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શબ્દલ્પુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં કહેવાય છે કે ભગવાન શ્રીરામ છેલ્લા…

તલોદ : બાદરજીના મુવાડા ગામ ખાતે આવેલા શ્રી માવતર વિહત ધામ ખાતે યોજાયો ભવ્ય નવચંડી યજ્ઞ તથા શોભાયાત્રા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામ ખાતે શ્રી વિહત માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને…

ગાંધીનગર : જમિયતપુરા ગામના શ્રી સિકોતર ધામ મંદિર ખાતે યોજાયો માતાજીનો ભક્તિ અને શક્તિ રુપી ભવ્ય રમેલ મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના જમિયતપુરા ગામ ખાતે રબારીવાસમાં સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી સિકોતર ધામ તરીકે…

દહેગામ : બિલમણા ગામ ખાતે યોજાયો શ્રી ગોગા મહારાજ તથા શ્રી લાખણેચી માતાજીના નવીન મંદિરનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બિલમણા ગામ ખાતે ઘાંધોળ પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજ તથા શ્રી લાખણેચી માતાજીના એમ બે દિવ્ય…

કલોલ : સોજા ગામના રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય રજત જયંતિ મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સોજા ગામમાં રાજ રાજેશ્વરી શ્રી બહુચર માતાજીનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર…

સાણંદ : જીવણપુરા ગામ ખાતે સાણંદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા યોજાયો ૧૮મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જીવણપુરા ગામ ખાતે સાણંદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા ૧૮ માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં…

મહેસાણા : સામેત્રા ગામ ખાતે યોજાયો શ્રી રાજ રાજેશ્વર પારદેશ્વર મહાદેવજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના સામેત્રા ગામ ખાતે શ્રી રાજ રાજેશ્વર પારદેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે,…

અમદાવાદ : ઘોડાસરની ઘનશ્યામનગર સોસાયટી ખાતે શ્રી સધીમાઁ પરિવાર કનીજ દ્વારા નવનિર્મિત મઢમા શ્રી હરસિધ્ધિ માતાજીની અલૌકિક અને તેજોમય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી ઘનશ્યામ નગર સોસાયટી ખાતે શ્રી સઘીમાઁ પરિવાર કનિજ દ્વારા શ્રી સધી માતાજીનો દિવ્ય અને ભવ્ય મઢ…

સાણંદ : શ્રી શંકરતીર્થ આશ્રમ ખાતે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા યોજાયો ભવ્ય ૩૨ મો સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વડનગર ખાતે આવેલા શ્રી શંકરતીર્થ આશ્રમ ખાતે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા 32માં ભવ્ય સમુહ લગ્નોત્સવનુ…