Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
March, 2025 - online gujarat news

Month: March 2025

ગાંધીનગર : કોલવડા ગામ ખાતે યોજાયો શ્રી દિપો મેલડી માતાજીનો ભવ્ય પાટોત્સવ ૨૦૨૫

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે શ્રી કમળાબાની દિપો મેલડી માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે , જ્યાં અનેકવિધ ધાર્મિક…

ઘાટલોડીયા : ગોતા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર મંડળ દ્વારા યોજાયો ભવ્ય સન્માન સમારોહ ૨૦૨૫

અમદાવાદના ગોતા ગામ ખાતે શ્રી જયંતીભાઈ ઠાકોર તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર મંડળ દ્વારા ઠાકોર સમાજમાં શિક્ષણ, યુવા સંગઠન અને મહિલા…

કલોલ : વડસર ગામ ખાતે યોજાયો શ્રી ચામુંડા માતાજીનો ભવ્ય પાંચમો પાટોત્સવ ૨૦૨૫

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામ ખાતે શ્રી ચામુંડા માતાજી નું અને શ્રી ખોડિયાર માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું…

ગાંધીનગર : પેથાપુર ખાતે શ્રી હિંમતભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા યોજાયો ભવ્ય રમેલ મહોત્સવ ૨૦૨૫

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે શ્રી હિંમતભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા હીરાબાની ભક્તિની શ્રી જોગણી માતાજી અને શ્રી કઠિયાણી માતાજીની શક્તિ અને…

માણસા : માણસા ખાતે શ્રી બસોબ્યાસી ગોળ હિન્દુ રાવળ યોગી સમાજ દ્વારા યોજાયો પાંચમો સમૂહ લગ્નોત્સવ ૨૦૨૫

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે શ્રી બાસોબ્યાસી ગોળ હિન્દુ રાવળ- યોગી સમાજ દ્વારા ૫’માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં…

ઘાટલોડીયા : લીલાપુર ગામ ખાતે યોજાયો શ્રી બ્રહ્માણી માતાજીનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના લીલાપુર ગામ ખાતે  શ્રી બ્રહ્માણી માતાજીનું દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો પ્રાણ…

મહેસાણા : પાંચોટ ગામ ખાતે શ્રી બળીયાદેવ ભગવાનનો યોજાયો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2025

મહેસાણા તાલુકાના પાંચોટ ગામ ખાતે શ્રી બળિયાદેવ ભગવાનનું દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…

સાણંદ : સોયલા ગામ ખાતે યોજાયો શ્રી મેલડી માતાજીનો ભવ્ય દ્વિતીય પાટોત્સવ 2025

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની…

સાણંદ : વિરોચનનગર ખાતે આવેલ પરમ પૂજ્ય શ્રી સ્વરૂપાંનંદ સ્વામીજીના મંદિરે યોજાયો પુણ્યતિથિ મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે શ્રી રાજુભાઈ બારડના ફાર્મ હાઉસમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીનું સુંદર સમાધિ મંદિર…

વિજાપુર : કુકરવાડા ગામ ખાતે યોજાયો ભવ્ય શ્રી રામ-વિવાહ મહોત્સવ ૨૦૨૫

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામ ખાતે ભવ્ય રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે, આ રામકથા 11 થી 17માર્ચ 2025…