ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે શ્રી હિંમતભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા હીરાબાની ભક્તિની શ્રી જોગણી માતાજી અને શ્રી કઠિયાણી માતાજીની શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલ નું આયોજન રાત્રિ દરમિયાન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
માતાજીના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ, શ્રી કૌશિકભાઈ પ્રજાપતિ, શ્રી હિંમતભાઈ પ્રજાપતિ તથા શ્રીમતિ સ્મિતાબેન પ્રજાપતિ દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Himatbhai Prajapati Parivar Arranged Shree Jogni Mataji and Shree Kathiyani Mataji Bhavya Ramel Mahotsav At Pethapur On 22/03/2025

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *