Month: March 2023

ગાંધીનગર : ઇન્દ્રોડા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાન મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના ઇન્દ્રોડા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

કલોલ : શહેરના પાંચ હાટડી બજાર ખાતે યોજાયો ઐતિહાસિક શ્રી રામજી મંદિર (મોટુ)નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પાંચ હાટડી બજારમાં ઐતિહાસિક શ્રી રામજી મંદિર મોટુ આવેલું છે લ, કહેવાય છે કે આ મંદિર…

દહેગામ : શ્રી દહેગામ તાલુકા દશનામ ગોસ્વામી મંડળ દ્વારા યોજાયો પ્રથમ ભવ્ય સમૂહ લગ્નોત્સવ

આજરોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં શ્રી દહેગામ તાલુકા દશનામ ગોસ્વામી મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ,…

કડી : મેડા આદરજ ગામ ખાતે મેડા આદરજ ગામ દ્વારા શ્રી નરેન્દ્ર ભાઈ પટેલના સૌજન્યથી યોજાયો ભવ્ય દ્રિતીય સમુહ લગ્નોત્સવ

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે મેડા આદરજ સમસ્ત ગામ દ્વારા સુંદર દ્વિતીય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનુ આજરોજ આયોજન…

સાણંદ : વિરોચનનગર ખાતે શ્રી રાજુભાઈ બારડના ફાર્મ હાઉસમાં આવેલા પરમ પૂજ્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીના સમાધિ મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય નિર્માણ તિથિ મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે શ્રી રાજુભાઈ બારડના ફાર્મ હાઉસમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીનું સુંદર સમાધિ મંદિર…

કલોલ : કારોલી ગામ ખાતે યોજાયો ત્રિમંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કારોલી ગામ ખાતે શ્રી વેરાઈ માતાજી શ્રી જોગણી માતાજી તથા શ્રી હનુમાનજી દાદાના ખૂબ જ સુંદર…

કલોલ : પિયજ ગામ ખાતે યોજાયો શ્રી જોગણી માતાજી નો ભવ્ય દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે શ્રી ગામ ટોળાના શ્રી જોગણી માતાજી નું નવીન સુંદર મંદિર નિર્માણ પામ્યું છે,…

કડી : સાદરા આલુસણા ગામ ખાતે નવનિર્મિત શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મંદિરનો ત્રિદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સાદરા આલુસણા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રીદિવસીય…

જોટાણા : રામપુરા (કટોસણ) ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના રામપુરા (કટોસણ) ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનુ નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય ભવ્ય…