ધોળકા : અરણેજ ખાતે આવેલા શ્રી મેરુ માનતુંગ ભવ્યધામમા ૩૫ જેટલી દિવ્ય પ્રતિમાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી…
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી…
તાલુકા જિલ્લા મહેસાણાના સાલડી ગામ ખાતે ઐતિહાસિક શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ખૂબ જ પૌરાણિક અને અતિ સુંદર મંદિર આવેલું છે, જે…
તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીનુ ત્રિમંદીર નિર્માણ…
દેત્રોજ : ઘેલડા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાન મંદિરનો દિવ્ય અને ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઅમદાવાદ જિલ્લાના દેત્રોજ…
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચંદ્રાફાર્મ ખાતે ચંદ્રા પરીવાર દ્વારા શ્રી સધી મેલડી માતાજી નું નૂતન મંદિર નિર્માણ પામ્યું…
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડાવસ્વામી ગામ ખાતે શ્રી વેરાઈ માતાજીનુ ખૂબ જ દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભાંખર ગામ ખાતે શ્રી આગિયા વીર વૈતાલનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના…
તાલુકા જિલ્લા ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આમજા રોડ પર શ્રી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં આજરોજ…
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ ગામ ખાતે શ્રી જીજીભાઈ પરિવાર દ્વારા શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ…
તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામના પરા વિસ્તારમાં શ્રી રામદેવપીર મહારાજનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જેનો દિવ્ય પ્રાણ…