Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Murti Pran Pratishtha Mahotsav - online gujarat news - Page 2

Tag: Murti Pran Pratishtha Mahotsav

દસ્ક્રોઈ : પરઢોલ ગામને આંગણે અમદાવાદ શ્રી નરનારાયણદેવ દેશ તાબાના ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પરઢોલ ગામને આંગણે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાનું ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું…

વિસનગર : પુદગામના ગણેશપુરા ગામ ખાતે સમસ્ત તળબદા પરિવાર દ્વારા યોજાયો શ્રી ચુંવાળીયા ગોગા મહારાજ મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામના ગણેશપુરા ગામ મુકામે સમસ્ત તળબદા પરિવાર દ્વારા શ્રી ચુંવાળીયા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર…

ઊંઝા : બ્રાહ્મણવાડા ગામ ખાતે શ્રી ગણપતિ દાદા ના નવીન મંદિરના ભવ્ય ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ

ઊંઝા : બ્રાહ્મણવાડા ગામ ખાતે શ્રી ગણપતિ દાદા ના નવીન મંદિરના ભવ્ય ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભમહેસાણા જિલ્લાના…

ગાંધીનગર : ડભોડા ગામ ખાતે નવનિર્મિત શ્રી ઉમિયા ધામ મંદિરના દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજઇ…

કલોલ : ધાનોટ ગામ ખાતે યોજાયો શ્રી જોગણી માતાજીનો દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનોટ ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ થયું છે, જેના દિવ્ય…

ગાંધીનગર : ભાટ ગામમા રિંગ રોડ પર શ્રી જયદીપસિંહ વાઘેલા પરિવાર દ્વારા યોજાયો શ્રી ઉગતા પોરની મેલડી માતાજીનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ભાટ ગામ ખાતે રીંગ રોડ ઉપર ભાટ ગામના શ્રી જયદીપસિંહ વિક્રમસિંહ વાઘેલા પરિવાર દ્વારા શ્રી ઉગતા…

કલોલ : રામનગર ગામ ખાતે યોજાયો શ્રી બળીયાદેવજી મહારાજ મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રામનગર ગામ ખાતે શ્રી બળીયાદેવજી ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે…

તલોદ : મોહનપુર ગામ ખાતે યોજાયો નૂતન શ્રી રામજી મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુર ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવ્ય દિવ્ય અને…

સાંતલપુર : આલુવાસ ગામ ખાતે ઐતિહાસિક મંદિર શ્રી ચંડેશ્વર મહાદેવજીના દિવ્ય સાનિધ્યમાં પાંડવો તથા શ્રીકૃષ્ણ અને કપિલ નારાયણ ભગવાનના નવીન મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ચંડેશ્વર મહાદેવજીનું અતિ પૌરાણિક અને પાંડવકાલીન મંદિર આવેલું છે, જે કહેવાય છે…

ચાણસ્મા : વસાઈપુરા ગામ ખાતે શ્રી ખોડીયાર માતાજીના નુતન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈપુરા ગામ ખાતે ગામ દેવી શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી…